દૂધધારા પરિક્રમામાં આ વર્ષે બહોળી સંખ્યા સાથેની અનુમતિ આપવા વન વિભાગને રજૂઆત
દર વર્ષે ગિરનારની દૂધધારા પરિક્રમા છેલ્લા ૬૨ વર્ષથી યોજાય છે. ત્યારે જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનારી એકાદશીમાં જૂનાગઢમાં ગિરનારની દુધધારાની પરિક્રમા માટે…