![ખંભાળિયાના જલારામ મંદિરે અંબા મનોરથના અલભ્ય દર્શન યોજાયા](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/06/IMG-20240607-WA0009-1-300x300.jpg)
ખંભાળિયાના જલારામ મંદિરે અંબા મનોરથના અલભ્ય દર્શન યોજાયા
ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા સુવિખ્યાત જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંબા મનોરથના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જલારામ મંદિર પરિસરમાં બાપાની મૂતિર્…