વેરાવળમાં જલારામ મંદિરે આંબા મનોરથ યોજાયો : પૂ. જલારામ બાપાના ચરણોમાં ૩૫૦ કીલો કેસર કેરી ધરવામાં આવી
વેરાવળમાં આવેલ જલારામ મંદિરે પૂ.જલારામ બાપાને ૩૫૦ કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. આ મનોરથના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. આ તકે રાત્રીના ધાર્મીક કાર્યક્રમો પણ…