Breaking News
0

જૂનાગઢ : છાયા બજારમાં જગન્નાથ મંદિરે અન્નકોટનું આયોજન

જૂનાગઢમાં છાયા બજાર સ્થિત જગન્નાથ મંદિરે ભગવાનને અન્નકોટ, પ્રસાદનું આયોજન નૂતન વર્ષના દિને કરવામાં આવેલ છે. ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરી દર્શનનો લાભ લેવા જણાવાયું છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

કેશોદમાંથી સંભાજી બીડીનો ડુપ્લીકેટ જથ્થો ઝડપાયો

વેરાવળ ખાતે રહેતા હિતેન્દ્રભાઈ બાલકિશન જેઠવા (ઉ.વ.૩પ)એ અરબાઝ રજાકભાઈ મહીડા (ઉ.વ.ર૦) વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી અરબાઝ મહીડા રાજકમલ બીડીની કંપનીને નુકશાન કરવાના ઈરાદે…

Breaking News
0

રોપ-વેનાં ભાડા ઘટાડવા પ્રશ્ને આજે સર્વ પક્ષીય બેઠક : રણનીતિ ઘડાશે

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ખાતે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે કાર્યરત બન્યો છે. ત્યારે તેના ભાવોને લઈને લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. આ દરમ્યાન રોપ-વેનું ભાડુ ઘટાડવા મુદે આજે એક…

Breaking News
0

રોપ-વેનાં ભાડા ઘટાડવા પ્રશ્ને આજે સર્વ પક્ષીય બેઠક : રણનીતિ ઘડાશે

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ખાતે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે કાર્યરત બન્યો છે. ત્યારે તેના ભાવોને લઈને લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. આ દરમ્યાન રોપ-વેનું ભાડુ ઘટાડવા મુદે આજે એક…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં અસામાજીક તત્વોનો સતત વધતો ત્રાસ, પ્રજાની ફરિયાદ માટે લોક દરબાર યોજવા કાંતીભાઈ બોરડની માંગ

જૂનાગઢ જીલ્લા પંચાયતનાં સદસ્ય અને એડવોકેટ કાંતીલાલ બોરડે એક નિવેદનમાં તિવ્ર આકેશ સાથે જણાવેલ છે કે જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમય થયાં ગુંડાગીરી, વ્યાજખોરી, માફિયાગીરી, રોમીયોગીરી અને બુટલેગરોનો ત્રાસ સતત વધી…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં અસામાજીક તત્વોનો સતત વધતો ત્રાસ, પ્રજાની ફરિયાદ માટે લોક દરબાર યોજવા કાંતીભાઈ બોરડની માંગ

જૂનાગઢ જીલ્લા પંચાયતનાં સદસ્ય અને એડવોકેટ કાંતીલાલ બોરડે એક નિવેદનમાં તિવ્ર આકેશ સાથે જણાવેલ છે કે જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમય થયાં ગુંડાગીરી, વ્યાજખોરી, માફિયાગીરી, રોમીયોગીરી અને બુટલેગરોનો ત્રાસ સતત વધી…

Breaking News
0

માર્કેટીંગ યાર્ડ જૂનાગઢમાં આવતીકાલથી ૬ દિવસનું દિવાળી વેકેશન

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ઈન્ચાર્જ સેક્રેટરી પી. એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, ૧૩ નવેમ્બરથી લઈને ૧૮ નવેમ્બર સુધી માર્કેટીંગ યાર્ડમાં દિવાળીના તહેવારોને લઈને વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસો દરમ્યાન…

Breaking News
0

રાજયમાં જીએસએફસીનું ખાતર-બિયારણ વિતરણ સ્થગિત, ખેડૂતોની હાલાકી

ગુજરાત રાજયમાં જીએસએફસીનાં ખાતર અને બિયારણ માટે દરેક તાલુકા મથકોએ ડેપો આવેલા છે. જેનું સંચાલન જીએસએફસીની પેટા કંપની જીએસટીએસ દ્વારા થઈ રહ્યું છે. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓનાં પડતર પ્રશ્નો…

Breaking News
0

જૂનાગઢમાં મોટર સાયકલ અથડાવતા અકસ્માત, પ્રૌઢનું મૃત્યું

જૂનાગઢમાં અક્ષરમંદિરથી કલેકટર કચેરી તરફ જતાં માર્ગ ઉપર મોટરસાયકલે હડફેટે લેતા એકનંુ મૃત્યુ થયું છે. આ બનાવ અંગે દ્વારકાપુરી સોસાયટીમાં રહેતા ગાંગાભાઈ મેણંદભાઈ ખુંટી (ઉ.વ.૪૯) એ પોલીસમાં એવા મલતબની ફરીયાદ…

Breaking News
0

કલ્યાણપુરના કેનેડી ગામેથી રૂપિયા સાડા ચાર કરોડની તોતિંગ ખનીજચોરી પ્રકાશમાં આવી

ખનીજ ચોરી માટે કુખ્યાત બનેલા કલ્યાણપુર તાલુકામાંથી વધુ એક ખનીજચોરી પ્રકાશમાં આવી છે. જેમાં હડમતિયા ગામના સંભવિત શખ્સ દ્વારા રૂપિયા સાડા ચાર કરોડની કિંમતના ૩૫ હજાર મેટ્રિક ટનથી વધુ કિંમતના…

1 812 813 814 815 816 1,266