જૂનાગઢ : છાયા બજારમાં જગન્નાથ મંદિરે અન્નકોટનું આયોજન
જૂનાગઢમાં છાયા બજાર સ્થિત જગન્નાથ મંદિરે ભગવાનને અન્નકોટ, પ્રસાદનું આયોજન નૂતન વર્ષના દિને કરવામાં આવેલ છે. ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરી દર્શનનો લાભ લેવા જણાવાયું છે. #saurashtrabhoomi #media #news #gujarat…