એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમીતીની બેઠક મળી
ઉતરાયણ એટલે કે પતંગોનું પર્વ નજીક હોય, પતંગ પ્રેમીઓ આ તહેવારને ઉજવવા થનગની રહ્યા છે. ત્યારે વર્તમાન કોવિડ મહામારીની ગાઈડલાઇનનું પાલન થાય તેમજ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે એ…
ઉતરાયણ એટલે કે પતંગોનું પર્વ નજીક હોય, પતંગ પ્રેમીઓ આ તહેવારને ઉજવવા થનગની રહ્યા છે. ત્યારે વર્તમાન કોવિડ મહામારીની ગાઈડલાઇનનું પાલન થાય તેમજ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે એ…
ધોરાજી યુવા ભાજપ દ્વારા હિન્દુ સમ્રાટ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી યોજી હતી. યુવાનો એક બનો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લડતા…
આગામી તા.૧૪મી જાન્યુઆરીનાં દિવસને ઉતરાયણ પર્વ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે કોરોનાનાં સંભવિત ખતરા સામે દરેક ઉત્સવની ઉજવણી ઉપર પ્રતિબંધ રહયો છે. મકરસંક્રાંતિનું પર્વ બીજી રીતે જાેઈએ…
જૂનાગઢ જીલ્લાનાં માણાવદર પંથકમાં બર્ડફલુની એન્ટ્રીનો કેસ સામે આવતાં રાજયભરમાં તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે. હાઈએલર્ટ જારી કરવામાં આવેલ છે. તાજેતરમાં જ બાંટવા-માણાવદરમાં પક્ષીઓનાં કોઈ કારણસર મૃત્યુ થતાં મૃતક…
બર્ડફ્લુની આશંકા વચ્ચે માંગરોળ તાલુકાના લોએજ ગામે ખાણ વિસ્તારમાંથી ૩ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા છે. જ્યારે ૭ કાગડા બિમાર હોય, ઊડી શક્તા નથી. તમામ પક્ષીઓને ફોરેસ્ટ વિભાગ રાત્રે માંગરોળ…
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામે આખલાના પેટમાં સળીયો ભોંકી પશુ અત્યાચાર કરી કોઈ અસામાજીક તત્વો દ્વારા ઘાતકી કૃત્ય કરવામાં આવ્યાની ઘટના બહાર આવતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.…
અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં આર્થિક યોગદાન આપવા માટે જૂનાગઢમાં પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૮૫ પ્રતિષ્ઠિત નાગરિકો ઉપરસ્થિત રહ્યા હતા જેમાં મોટી રાશી આપવા માટે આહવાન કરાયું હતું. આ…
સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી તા.૯ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર…
જૂનાગઢમાં રવિવારે ગુજરી બજારમાં જૂના કાપડના વેપારીઓને બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, સીપીએમના બટુકભાઈ મકવાણા, જીસાનભાઇ હાલેપૌત્રા, સોહેલભાઇ સિદીકી, વેપારી આગેવાનો અરવિંદભાઇ પાથર, જેઠાભાઇ ખીમાભાઇ સોંદરવા,…
જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે ૧૦ મિનિટ લઈ…