જૂનાગઢમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પીએસઆઈની બદલી
રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ સબઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે જેમાં જામનગર ખાતે ફરજ બજાવતા વાળા અશ્વિનકુમાર દેવાયતભાઈની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે જૂનાગઢ ખાતે…
રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ સબઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે જેમાં જામનગર ખાતે ફરજ બજાવતા વાળા અશ્વિનકુમાર દેવાયતભાઈની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે જૂનાગઢ ખાતે…
ગુજરાત રાજયના વન વિભાગ દ્વારા તાજેતરમાં ૪પ વનપાલની બદલી કરવામાં આવી છે જે અંગેની મળતી વિગત અનુસાર ધારી રેન્જમાં ફરજ બજાવતા દેવરાજભાઈવેલજીભાઈ ગોહીલની ગોંડલ રેન્જમાં બદલી કરવામાં આવી છે જયારે…
જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી આધેડની લાશ મળી આવી હતી જેને ફાયર ટીમે બહાર કાઢી પીએમ માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડી હતી. આ અંગેની ભવનાથ પોલીસે જાણ કરતાં ફાયર ટીમના ડ્રાઈવર મુળુભાઈ…
રાજય સરકારનાં ફોરેસ્ટ અને એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે જેમાં જૂનાગઢ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એસ. કે. શ્રીવાસ્તવને બઢતી આપી એડી. પ્રિન્સીપલ ચીફ…
જૂનાગઢનાં કાળવા ચોક ડાયમંડ ગલીમાંથી બી ડીવીઝનનાં પો.કો. મુકેશભાઈ મગનભાઈ અને સ્ટાફે જુગાર રમતા પ્રદિપભાઈ સરવૈયા, દિપકભાઈ વધવાને રોકડ રૂા. ૧૧૬પ૦ સાથે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…
બિલખા પોલીસ સ્ટેશનનાં આશિષભાઈ ભોજાભાઈ અને સ્ટાફે બિલખાનાં ઈંદીરાનગરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૭, મોાઈલ-૧, મોટર સાયકલ મળી કુલ રૂા. ૪૦૬૦૦નાં મુદામાલ સાથે ઈદ્રીશ કાદરભાઈ મલેકને ઝડપી લીધેલ છે. જયારે વિરેન્દ્ર…
વિસાવદર તાલુકાનાં પ્રેમપરા તરફ જતા રસ્તા ઉપર સરસઈ બીટમાંથી રોડ સાઈડનો ફેન્સીંગ કરેલ ગેલ્વેનાઈઝનો તાર આશરે પ૭૬ મીટર કિંમત રૂા. ૧ર હજારની કોઈ ચોરી કરી ગયાની વિસાવદરમાં રાજુભાઈ કાનજીભાઈ રાઠોડે…
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા આગામી તા.૨૯ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ સોશ્યલ, ઈકોનોમી એન્ડ પોલીટીકલ ઇન્ટરવેન્સન ફોર એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ‘ શીર્ષક હેઠળ નેશનલ ઈ-કોફરન્સનું આયોજન ભક્તકવિ નરસિંહ…
વેરાવળમાં જીવદયાપ્રેમી યુવાનો અને સંસ્થોઓ દ્વારા મકરસંક્રાતિના દિવસે ગાય સહિતના અબોલ પશુઓને ઘાસચારો, ખીચડો વિગેરે ખવડાવવામાં ઘણો જ બગાડ થતો હોવાથી ઘાસનો સદઉપયોગ થાય તેવા હેતુથી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા સ્થળોએ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…