વિશળ હડમતીયા ગામે ઠપકો આપતાં આધેડ ઉપર હુમલો
ભેંસાણના વિશળ હડમતીયા ગામે રહેતા આધેડ ભીખુભાઈ ગુલમહંમદભાઈ વિશળે આરોપી હબીબભાઈ આમદભાઈ ઉર્ફે જીયાસમાને ઠપકો આપેલ જેનું મનદુઃખ રાખી હબીબભાઈએ ભીખુભાઈ ઉપર કુહાડાથી હુમલો કરી માથાનાં ભાગે ઈજા પહોંચાડી જાનથી…
ભેંસાણના વિશળ હડમતીયા ગામે રહેતા આધેડ ભીખુભાઈ ગુલમહંમદભાઈ વિશળે આરોપી હબીબભાઈ આમદભાઈ ઉર્ફે જીયાસમાને ઠપકો આપેલ જેનું મનદુઃખ રાખી હબીબભાઈએ ભીખુભાઈ ઉપર કુહાડાથી હુમલો કરી માથાનાં ભાગે ઈજા પહોંચાડી જાનથી…
જૂનાગઢમાં રહેતા ચંદુભાઈ દાસુમલભાઈ મુલચંદાણીએ પોતાની બાઈક નં.જીજે-૧૧-એએમ- ૬૭૬૦ ખોજાવાડમાં ડંકીની સામે રાખેલ અને ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…
જૂનાગઢમાં યોગેશ્વરનગરમાં રહેતા મનોજભાઈ જીવરાજભાઈ ખાંભલા ઝાંસીનાં રાણીના પુતળાની સામે આવેલ મેલડી માતાજીનાં મંદિરે ઉભા હતાં ત્યારે આરોપી મુકેશભાઈ જીવરામભાઈએ ફરીયાદી મનોજભાઈને ગાળો કાઢી પ્લાસ્ટીકના પાઈપ વડે આડેધડ માર મારી…
જૂનાગઢનાં દાતાર રોડ ઉપરથી એલસીબીની ટીમે સરવર મહેમુદભાઈ બ્લોચને વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે બી-ડીવીઝન પોલીસે એસટી બસ સ્ટેશનમાંથી વસીમ આમદભાઈ સીડાને દીવ બનાવટની દારૂની બે…
ભેંસાણમાં રહેતા હારૂન સુલેમાનભાઈ ખાનની સાળી સાથે આરોપી અભિષેક ઈશ્વરદાન સુરૂ ગઢવીએ પ્રેમલગ્ન કરેલ હોય અને બાદમાં બંનેને નહીં ભળતા તેઓનાં છુટાછેડા થયેલ. જેનુ મનદુઃખ રાખી અભિષેકે હારૂનભાઈને ભેંસાણનાં પરબ…
માણાવદરનાં કતકપરા ગામે એક યુવતી ઉપર ગામમાં જ રહેતા મિતલ ઉર્ફે કુમેશ મનસુખભાઈ વાઘ નામનાં શખ્સે દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવની પોલીસમાંથી મળતી વિગત મુજબ આરોપી મિતલની પત્ની રીસામણે હોય…
મેંદરડાનાં જીંજુડા ગામે રહેતા મનીષાબેન અરવીંદભાઈ દેગામાનાં ઘરની બાજુમાં રહેતા કાન્તીભાઈ રામભાઈ ગરસાણીયા અને તેની પત્ની ભાનુબેન, દીકરી મીરાબેન, દીકરો વિજય પાણી અને કચરો નાંખતા હોય જે અંગેની ના પાડતા…
જૂનાગઢમાં રહેતા એક યુવાને બેકારીથી કંટાળી માનસીક હતાશામાં આવી જઈ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું. બી-ડીવીઝન પોલીસમાંથી આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં ગીરીરાજ મેઈન રોડ ઉપર સાંઈબાબા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૭૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…
સોરઠ પંથકમાં આવેલી નદીઓમાં કેમીકલયુકત દુષિત પાણીને લઈને ભારે વિરોધનાં સુર ઉઠવા પામેલ છે. ખાસ કરીને જેતપુરનાં ડાઈંગ ઉધોગ દ્વારા કેમીકલ યુકત પાણી છોડવામાં આવતું હોય જેને લઈને નદીઓમાં પ્રદુષણ…