![જૂનાગઢમાં ૩ વેપારી સાથે છેતરપિંડી કરનાર આંગડિયા પેઢીના સંચાલક એક દિવસના રિમાન્ડ ઉપર](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/02/unnamed-3-e1707888215885.jpg)
જૂનાગઢમાં ૩ વેપારી સાથે છેતરપિંડી કરનાર આંગડિયા પેઢીના સંચાલક એક દિવસના રિમાન્ડ ઉપર
જૂનાગઢમાં ૩ વેપારી સાથેની છેતરપિંડીના ગુનામાં ફરાર આંગડિયા પેઢીના સંચાલકની પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરના પંચહાટડી ચોક વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ આંગડિયા પેઢીના સંચાલક હરિસિંહ…