![જૂનાગઢ શનિ મંદિર ખાતે શ્રી નૃસિંહ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-13-at-05.05.28-1-300x300.jpeg)
જૂનાગઢ શનિ મંદિર ખાતે શ્રી નૃસિંહ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ અને શ્રી સરસ્વતી મંદિર ખાતે મહંત તુલસીનાથ બાપુ દ્વારા શ્રી નૃસિંહ ભગવાનની મૂર્તિની નુતન પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠામાં યજ્ઞમાં…