Breaking News
0

જૂનાગઢના ૪ બાળકો રાજયકક્ષાની ક્રિકેટ ટીમમાં સિલેકટ થવા માટે કૌવત બતાવશે

અમદાવાદ ખાતે શાળાકીય ક્રિકેટ ટીમનું રાજયકક્ષાની પસંદગી કરવામાં આવશે જેમાં જૂનાગઢના ૪ બાળકોના સમાવેશ કરાયો છે. આ અંગે ક્રિકેટ હેડકોચ હનિફ કુરેશીએ વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ…

Breaking News
0

વેરાવળ : કારમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગની ટીમે આગ બુજાવી

વેરાવળના રાજેન્દ્ર ભુવન રોડ ઉપર આઈ ટેન મોટરકાર માં અચાનક મધ્યરાત્રીના સમયે આગ લાગી હતી. આ કાર બે યુવકો લઇને જતા હતા ત્યારે અચાનક મોટર કાર બંધ પડી ગયેલ અને…

Breaking News
0

વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં પોલીસ દ્વારા કવિક રીસ્પોન્સ અંગેની મોકડ્રીલ યોજાઈ

ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં જાલેશ્વર વિસ્તારમાં દરિયા કાંઠે અચાનક પોલીસ અધિકારીઓ સહીતનો મોટો કાફલો દોડી આવતા આ વિસ્તારમાં રહેતા લોકો પણ ઘરની બહાર નીકળી આવેલ હતા. જયારે આ…

Breaking News
0

સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પ્રાચીન ગરબી મંડળને સન્માનીત કરાયા

સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા નિલેશભાઈ જાેષીના માર્ગ દર્શન મુજબ તા.૨૮/૧૦/ર૦૨૩ના રોજ શરદ પૂનમના રોજ આપણી સાંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે અને આવીને આવી પ્રાચીન ગરબી થતી રહે એ હેતુથી…

Breaking News
0

માંગરોળ વાઘેશ્વરી મંદિર ખાતે શરદપુર્ણીમા નિમીતે ગરબાનો કાર્યક્રમ યોજાયો

માંગરોળ ખાતે શ્રીમાળી સોની સમાજ દ્વારા શ્રી વાઘેશ્વરી માતાજીના પૌરાણિક લગભગ ૭૦૦ વર્ષ જુના મંદિર ખાતે નવરાત્રીની ઉજવણી બાદ શરદ પૂનમ નિમીતે ગરબા હરિફાઈ અને શરદ પૂનમની ઉત્સાહ પુર્વક ઉજવણી…

Breaking News
0

ખંભાળિયામાં કેનેડા સ્થિત વતન પ્રેમીઓની સેવા પ્રવૃત્તિઃ જરૂરીયાતમંદ પરિવારોને કિંમતી ચીજવસ્તુઓ સાથેની કીટ અપાઈ

કેનેડા ખાતે રહેતા અને ખંભાળિયા પંથક સાથે વતન પ્રેમનો નાતો ધરાવતા દાતા સદગૃહસ્થોના આર્થિક સહયોગથી ખંભાળિયામાં રહેતા અનેક પરિવારોને જરૂરી ચીજ વસ્તુઓ સાથેની કિંમતી કીટ અર્પણ કરવામાં આવી હતી. ખંભાળિયામાં…

Breaking News
0

ખંભાળિયામાં ભાજપના પાલિકા સદસ્યોનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

ખંભાળિયામાં મ્યુ. ટાઉન હોલ ખાતે ખંભાળિયા, ઓખા, રાવલ અને સિક્કા નગરપાલિકાના સદસ્યોનો એક દિવસનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. આ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ દિપ પ્રાગટ્ય તથા વંદે માતરમના ગાન સાથે કરવામાં…

Breaking News
0

ખંભાળિયા વિસ્તારના લોકોએ નવરાત્રી પર્વને આપી ભવ્ય વિદાય

ખંભાળિયામાં તાજેતરમાં નવરાત્રી પર્વના જુદા-જુદા વિસ્તારોમાં પરંપરાગત તેમજ ભવ્ય આયોજનો કરવામાં આવ્યા હતા. પ્રાચીન ગરબી સાથે અર્વાચીન રાસ ગરબામાં પણ ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા. ત્યારે રવિવારે અહીંના પોલીસ પરેડ…

Breaking News
0

દત્ત શિખર ઉપર હુમલા મામલે બે મહિલા સહિત સાત સામે ગુનો દાખલ

ગિરનાર ઉપર દત્ત શિખર ઉપર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ અને ચરણપાદુકાને ખંડીત કરવાના પ્રયાસના બનાવના ઘેરાપ્રત્યાઘાતો પડયા હતા અને સંતો તેમજ દત્ત ભગવાનના સેવકગણ સહિત સનાતનીઓ દ્વારા આ બનાવને સખ્ત શબ્દોમાં…

Breaking News
0

ભવનાથમાં ભારતી આશ્રમ ખાતે આજે યોજાનારા વિરાટ સનાતની સંમેલનમાં જવાબદારોની ધરપકડની માંગ કરવામાં આવશે

જૂનાગઢ નજીક ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય મંદિરમાં થયેલા હિચકારા કૃત્યને કારણે સનાતની સમાજ તેમજ સંતો તેમજ ગુરૂ દત્તાત્રેય ભગવાનના સેવકગણમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે અને જવાબદારો…

1 85 86 87 88 89 1,284