Breaking News
0

વેરાવળના સુપાસીમાં અગ્રણીઓના હસ્તે શસ્ત્ર પૂજન કરાયુ

વેરાવળ તાલુકાનાં સુપાસી ગામે મહાકાલી ગરબી મંડળમાં શસ્ત્ર પુજનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી ના ઉપપ્રમુખ હીરાભાઈ જાેટવા, તાલુકા પંચાયતના માજી સદસ્ય અને કારડીયા રાજપૂત અગ્રણી અરસીભાઈ પરમાર, ગીર સોમનાથ જીલ્લા…

Breaking News
0

ઉના : ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.બી. જાડેજા સાહેબના માર્ગદર્શન અનુસાર તા.૨૬/૧૦/૨૦૨૩ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ કોન્સ. સલીમભાઇ મકરાણી તથા ગોપાલસિંહ મોરી તથા ધર્મેન્દ્રસિહ…

Breaking News
0

ખંભાળિયાઃ પ્રેમ સંબંધનો અંજામ લોહિયાળ બની રહે તે પહેલા એલસીબી પોલીસે જામનગરના ત્રણ શખ્સોને દબોચી લીધા

ખંભાળિયામાં રહેતા એક વિપ્ર યુવાનને તેની ફોઈની દીકરી એવી પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ થયા બાદ આ પરિણીત મહિલાએ છૂટાછેડા લઈ લેતા આ પ્રકરણ લોહિયાળ બને અને ખંભાળિયામાં રહેતા યુવાનની…

Breaking News
0

દ્વારકા રઘુવંશી પરિવાર દ્વારા આયોજીત ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે દ્વારકામાં રવિવારે શરદ રાસોત્સવ ઉજવાશે

દ્વારકામાં ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે દ્વારકાની ૧૩૬ વર્ષ જુની ગૌશાળાના વિશાળ પટાંગણમાં આગામી તા.ર૯-૧૦-૨૦૨૩ ને રવિવારના રોજ રાત્રિના ૮-૩૦ કલાકેથી શરદ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દ્વારકા તાલુકા…

Breaking News
0

ભાટિયામાં બંધ મકાનમાં થયેલી ચોરી પ્રકરણમાં બે શખ્સોને દબોચી લેતી રેલવે પોલીસ

ભાટિયાના આવેલા એક રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીમાં રેલવે પોલીસે બે આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની રેલવે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાટિયાની રેલવે કોલોની…

Breaking News
0

ખંભાળિયામાં ઝાકળ ભીની સવારઃ શીત ઋતુના પગરવ

શરદ પૂર્ણિમા પૂર્વે ખંભાળિયામાં આજથી જાણે શીત ઋતુના પગરવ જાેવા મળી રહ્યા હોય, તેમ આજે સવારથી ખંભાળિયામાં ઝાકળ ભર્યો માહોલ છવાયો હતો. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી…

Breaking News
0

ખંભાળિયામાં આશાપુરા માતાજીના મંદિરના નિર્માણ માટે રૂપિયા પાંચ લાખનું અનુદાન

ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયા દસમી નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી તથા પૂજન અર્ચનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખંભાળિયાના પાદરમાં ખામનાથ મહાદેવના મંદિર નજીક આવેલા આશાપુરા…

Breaking News
0

ખંભાળિયામાં સેવા સંસ્થા દ્વારા બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

ખંભાળિયા પંથકમાં નયારા કંપનીની સી.એસ.આર. એક્ટિવિટીઝ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છ હાલર કાર્યક્રમ અંતર્ગત સી.ટી.એસ.આઈ. અને ફિનિશ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયા નગરપાલિકાને સાથે રાખીને હાલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ચાલી…

Breaking News
0

ખંભાળિયાની સુપર માર્કેટ ખાતે હવન યોજાયો

ખંભાળિયાની મેઈન બજાર વિસ્તારમાં આવેલી સુપર માર્કેટ ખાતે સ્થિત મહારાજા જામસાહેબ બાપુના સમયની તિલાટ મેળી ખાતે દર વર્ષે નવરાત્રી પર્વે ખાસ હવનનું આયોજન કરવામાં આવે છે. સુપર માર્કેટ વેપારી મંડળ…

Breaking News
0

ગિરનાર દત્તાત્રેય શિખર ઉપર થયેલા હુમલા પ્રકરણના જવાબદારો સામે પગલાની માંગ સાથે ભારતી આશ્રમ ખાતે શનિવારે વિરાટ સનાતની સંમેલન

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય પાદુકા મંદિરમાં થયેલા હિંચકારા કૃત્યને કારણે સનાતની સમાજ તેમજ સંતો તેમજ ગુરૂ દત્તાત્રેય ભગવાનના સેવકગણમાં તીવ્ર આક્રોશ ફેલાયેલો છે…

1 87 88 89 90 91 1,284