જૂનાગઢમાં દિવાલીના તહેવારોને લઈને તેજીનો શરૂ થયેલો દોર
ઘર સજાવટની ચીજવસ્તુઓથી લઈ તમામ બજારોમાં ખરીદીનો મહોલ આગામી દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોને ઉમંગભેર માણવા માટે લોકો હવે સજ્જ થઈ ચુકયા છે. સિઝન પણ મધ્યાંતરે પહોંચી છે ત્યારે લોકો…
ઘર સજાવટની ચીજવસ્તુઓથી લઈ તમામ બજારોમાં ખરીદીનો મહોલ આગામી દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોને ઉમંગભેર માણવા માટે લોકો હવે સજ્જ થઈ ચુકયા છે. સિઝન પણ મધ્યાંતરે પહોંચી છે ત્યારે લોકો…
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઇ. જે.જે.ગઢવી, પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા પો.વા.સ.ઇ. ડી.એમ. જલુ તથા…
વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતા અને જૂનાગઢ ખાતે અભ્યાસ કરતા ઉત્તમભાઈ ચેતનભાઇ દુધાત(ઉ.વ.૧૮)ને તેના પિતાને જેલમાં મુલાકાતના દિવસે મળવા માટે અજાણ્યા શખ્સે જૂનાગઢ જેલના જેલરની ખોટી ઓળખ આપી અને એડવાન્સ…
કેશોદ ખાતે રહેતા હિતેષભાઈ ગોવિંદભાઈ બંધીયા(ઉ.વ.૩ર)એ હરસુરભાઈ જેઠસુરભાઈ ભુરાણી રહે.પાણખાણ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તથા સાહેદો પોતાની કાયદેસરની ફરજ બજાવવા માટે વીજ ચેકિંગ કરવા…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ…
વિદ્યાર્થીઓમાં રહેલી કલાને વિકસાવવા માટે સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર અને જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા ઝોન કક્ષાના કલા મહોત્સવ ર૦ર૩નું સ્વામિનારાયણ ગુરૂકુલ જ્ઞાનબાગ જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૬…
વેરાવળ તાલુકાનાં સુપાસી ગામે મહાકાલી ગરબી મંડળમાં શસ્ત્ર પુજનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી ના ઉપપ્રમુખ હીરાભાઈ જાેટવા, તાલુકા પંચાયતના માજી સદસ્ય અને કારડીયા રાજપૂત અગ્રણી અરસીભાઈ પરમાર, ગીર સોમનાથ જીલ્લા…
ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.બી. જાડેજા સાહેબના માર્ગદર્શન અનુસાર તા.૨૬/૧૦/૨૦૨૩ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ કોન્સ. સલીમભાઇ મકરાણી તથા ગોપાલસિંહ મોરી તથા ધર્મેન્દ્રસિહ…
ખંભાળિયામાં રહેતા એક વિપ્ર યુવાનને તેની ફોઈની દીકરી એવી પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ થયા બાદ આ પરિણીત મહિલાએ છૂટાછેડા લઈ લેતા આ પ્રકરણ લોહિયાળ બને અને ખંભાળિયામાં રહેતા યુવાનની…
દ્વારકામાં ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે દ્વારકાની ૧૩૬ વર્ષ જુની ગૌશાળાના વિશાળ પટાંગણમાં આગામી તા.ર૯-૧૦-૨૦૨૩ ને રવિવારના રોજ રાત્રિના ૮-૩૦ કલાકેથી શરદ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દ્વારકા તાલુકા…