Breaking News
0

ખંભાળિયાની નદીઓમાંથી ગાંડીવેલને દૂર કરવા માટે પાલિકા દ્વારા વધુ એક વખત આયોજન : અગાઉ પણ કરેલો ખર્ચ વ્યર્થ ગયો હતો

ખંભાળિયાના પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે અનેક બોર-કુવાને રિચાર્જ રાખે છે. આ નદીમાં જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોથી આ નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ…

Breaking News
0

ખંભાળિયાના ભીંડા ગામે મુખ્ય પ્રવેશ દ્વારનો શુક્રવારે લોકાર્પણ કાર્યક્રમ

ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે આગામી શુક્રવાર તારીખ ૨૭ મીના રોજ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભીંડા ગામના સ્થાપક સ્વ. બોઘાભાઈ દેશુરભાઈ ચાવડાના નામથી ગામના મુખ્ય પ્રવેશ…

Breaking News
0

જૂનાગઢના જાેષીપરામાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કેસમાં આરોપીને રાઉન્ડઅપ કરતી પોલીસ

જૂનાગઢ શહેરમાં ગઈકાલે જાેષીપરા વિસ્તારમાં એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો અને હત્યાના બનાવમાં સંડોવાયેલા ત્રણને રાઉન્ડઅપ…

Breaking News
0

જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાની નામદાર કોર્ટના હુકમ મુજબ મિલ્કત જપ્ત કરાઈ

જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાની મિલ્કતોને જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લાના પ્રોહી બુટલેગર ધીરેન અમ્રુતલાલ કારીયા રહે.જૂનાગઢવાળા વિરૂધ્ધમાં બાંટવા પો.સ્ટે.…

Breaking News
0

જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ ખાતે માતાજીની આરતીનો લ્હાવો લેતા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી અભિજીત ઉપાધ્યયાય અને મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્રભૂમિ દૈનીકના તંત્રી અભિજીત ઉપાધ્યાય તેમજ મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી તેમજ મહાનુભાવોએ…

Breaking News
0

જૂનાગઢ શહેરના રસ્તા ઉપર પશુઓનો અડીંગો : લોકોને પડતી મુશ્કેલી

જૂનાગઢ શહેરના વિવિધ રાજયમાર્ગો તેમજ મુખ્ય-મુખ્ય ચોકો અને સોસાયટી તેમજ શેરી વિસ્તારમાં પશુઓનો અડીંગો જાેવા મળી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીર શહેરના નાગર રોડ વિસ્તારમાં ચીપીયાવાળા બાવાજીની જગ્યાથી ઉપર તરફ જતા…

Breaking News
0

નવરાત્રીની ભાવભેર ઉજવણી : અંબા માતાજીના સાનિધ્યમાં રાસ-ગરબાની રમઝટ

નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પુર્વક ઉજવણી સર્વત્ર કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીના મંદિરે અનુષ્ઠાન કરવા આવેલા ભાવિકો અને પૂજારીઓ દ્વારા પણ માતાજીના ગરબાની રમઝટ…

Breaking News
0

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી રાસોત્સવમાં સહભાગી થતા અનિરૂધ્ધસિંહ જાડેજા

જૂનાગઢ ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જાેષી, કાર્તિક ઠાકર અને પ્રમુખ મનિષ ત્રિવેદી અને સમગ્ર ટીમ દ્વારા પરશુરામ ધામ નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયું…

Breaking News
0

અમદાવાદમાં બાબા બાગેશ્વરની કથામાં ધુનડાના પુ. જેન્તીરામ બાપાની ઉપસ્થિતિ

બાબા બાગેશ્વર ધામના આચાર્ય પુ. ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજની અમદાવાદ હાથીજણમાં દિવસની કથાનો પ્રારંભ થયો હતો. જેમાં હનુમાનજીનું અને પોથીનું પૂજન બાબા બાગેશ્વરએ કર્યું હતું ત્યારે ધુનડા સત પુરણધામ આશ્રમના સંત…

Breaking News
0

આવતીકાલે હવનાષ્ટમી માતાજીના હવનનો દિવસ નિવેદ્ય દિવસ

તા.૨૨ આસો સુદ આઠમને રવિવારે હવનાષ્ટમી એટલે કે મહાઅષ્ટમી આ દિવસે ભદ્રકાળી દેવીએ દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો. બીજી એક કથા પ્રમાણે નારદમુનિ રામ લક્ષ્મણને કહે છે કોઇપણ શુભકાર્યમાં વિજય…

1 89 90 91 92 93 1,284