ખંભાળિયાની નદીઓમાંથી ગાંડીવેલને દૂર કરવા માટે પાલિકા દ્વારા વધુ એક વખત આયોજન : અગાઉ પણ કરેલો ખર્ચ વ્યર્થ ગયો હતો
ખંભાળિયાના પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે અનેક બોર-કુવાને રિચાર્જ રાખે છે. આ નદીમાં જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોથી આ નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ…