Breaking News
0

રાજકોટ લોધીકા સંઘના બિનહરીફ ચેરમેન બનવા બદલ નરેન્દ્રસિંહજી જાડેજાનું કરાયું સન્માન

એશિયાનો સૌથી મોટો સંઘ રાજકોટ લોધિકા સંઘના બિનહરીફ ચેરમેન બનવા બદલ નરેન્દ્રસિંહજી જાડેજાને જામકંડોરણા ટીમ દ્વારા ફૂલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. તેમના જન્મદિવસ…

Breaking News
0

ધોરાજી શહેરની આદર્શ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યા

ધોરાજી આદર્શ સ્કુલનાં સમર્થ વિપુલભાઇ ઠુંમર, યથાર્થ ચેતનભાઇ બારોટ તથા હર્ષ તેજસભાઈ પરમારે આદર્શ એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડમાં મિલનભાઈ વાગડીયાના માર્ગદર્શન નીચે કબડ્ડી રમવાની શરૂઆત કરી હતી. ગુજરાત સરકાર તરફથી ખેલ…

Breaking News
0

માણાવદરના રાજા પરીવારે જૂનાગઢની સાપ્રંત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી

જૂનાગઢની વિકલાંગો તથા મંદબુધ્ધિના બાળકોની સંસ્થા સાપ્રંત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સંસ્થાના કાયમી ડોનર માણાવદરનાં રાજા પરીવારે સહકુટુંબ સૌજન્ય મુલાકાત લીધી હતી. તેઓ બધા બાળકોને સ્નેહભર મળ્યા હતા અને દિપાવલીની…

Breaking News
0

માણાવદરના રાજા પરીવારે જૂનાગઢની સાપ્રંત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી

જૂનાગઢની વિકલાંગો તથા મંદબુધ્ધિના બાળકોની સંસ્થા સાપ્રંત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સંસ્થાના કાયમી ડોનર માણાવદરનાં રાજા પરીવારે સહકુટુંબ સૌજન્ય મુલાકાત લીધી હતી. તેઓ બધા બાળકોને સ્નેહભર મળ્યા હતા અને દિપાવલીની…

Breaking News
0

ધોરાજીમાં મહિલાઓને દુર્ગંધયુકત ગટરના પાણી સાફ કરવા પડ્યા

ધોરાજીનાં વોર્ડ નં.પાંચ અને પાલા વાડ અંધકારીયા વાડ તથા ચોકી ફળિયા કાજી મસ્જિદ જેવાં માર્ગો ઉપર ભુગર્ભ ગટરનું ગંદા પાણી છેલ્લા ઘણાં સમયથી છલકાતાં રહે છે. ત્યારે વિસ્તારના સ્થાનિકો લોકોને…

Breaking News
0

ધોરાજીમાં મહિલાઓને દુર્ગંધયુકત ગટરના પાણી સાફ કરવા પડ્યા

ધોરાજીનાં વોર્ડ નં.પાંચ અને પાલા વાડ અંધકારીયા વાડ તથા ચોકી ફળિયા કાજી મસ્જિદ જેવાં માર્ગો ઉપર ભુગર્ભ ગટરનું ગંદા પાણી છેલ્લા ઘણાં સમયથી છલકાતાં રહે છે. ત્યારે વિસ્તારના સ્થાનિકો લોકોને…

Breaking News
0

જામકંડોરણામાં ખોડલધામ મહિલા સમિતિની બહેનોએ માતાજીના ગરબાના માળા બનાવીને ધાર્મિક સ્થળોમાં બાંધ્યા

જામકંડોરણા ચાલું વર્ષ સરકારી ગાઈડલાઈન મુજબ સાદગી પૂર્ણ નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી. આ નવરાત્રી દરમ્યાન જામકંડોરણામાં પુરી શ્રધ્ધા અને ભકિતથી માતાજીની પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારે જામકંડોરણા ખોડલધામ…

Breaking News
0

જામકંડોરણામાં ખોડલધામ મહિલા સમિતિની બહેનોએ માતાજીના ગરબાના માળા બનાવીને ધાર્મિક સ્થળોમાં બાંધ્યા

જામકંડોરણા ચાલું વર્ષ સરકારી ગાઈડલાઈન મુજબ સાદગી પૂર્ણ નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી. આ નવરાત્રી દરમ્યાન જામકંડોરણામાં પુરી શ્રધ્ધા અને ભકિતથી માતાજીની પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારે જામકંડોરણા ખોડલધામ…

Breaking News
0

લોઢવામાં કુળદેવી અભ્યાય માતાજીનાં પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

લોઢવા ખાતે આવેલ સમસ્ત વાઢેર (આહિર)ના કુળદેવી અભ્યાય માતાજીનું જુનું મંદિર હતું તે જગ્યાએ નવું ભવ્ય મંદિર બનાવેલ છે તે જગ્યાએ અભ્યાય માતાજીની મૂર્તિ છે તે મૂર્તિની પૂર્નઃ પ્રાણ પ્રતિષ્ઠા…

Breaking News
0

હવે પૈસા જમા કરવા અને ઉપાડવા ઉપર ચાર્જ લાગશે

પ્રાઇવેટ સેક્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકને ગ્રાહકોને મોટો ઝટકો લાગી શકે છે. બેંકે જણાવ્યું કે હવેથી નોન બિઝનેસ કલાકો અને રજાના દિવસોમાં કેશ જમા કરાવવા અને નિકાળવા પર પૈસા…

1 913 914 915 916 917 1,342