જૂનાગઢમાં વ્યાજ ન ચુકવનાર ઉપર ચાર શખ્સોનો હુમલો, પોલીસ ફરીયાદ
જૂનાગઢનાં દોલતપરા દિપક પેટ્રોલ પંપની સામે કે.વી. મહેતા નગરમાં રહેતા સવજીભાઈ બાબુભાઈ રાઠોડે જૂનાગઢનાં સંજયભાઈ રબારી પાસેથી એકાદ વર્ષ પહેલા રૂા. ૭૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધેલ હોય અને જેનુ…
જૂનાગઢનાં દોલતપરા દિપક પેટ્રોલ પંપની સામે કે.વી. મહેતા નગરમાં રહેતા સવજીભાઈ બાબુભાઈ રાઠોડે જૂનાગઢનાં સંજયભાઈ રબારી પાસેથી એકાદ વર્ષ પહેલા રૂા. ૭૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધેલ હોય અને જેનુ…
વંથલી તાલુકાનાં લુશાળા ગામે રહેતા એક પરિવારની સગીરવયની બાળા ઉપર દુષ્કર્મ આચરવાનો બનાવ બનવા પામેલ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે નરશી હરસીંગભાઈ નાયકા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૨,…
ર૪ ઓકટોબર ર૦ર૦નો દિવસ જૂનાગઢ માટે વિકાસનું નવું સ્વપ્નું લઈને આવ્યું અને વિકાસનાં સૂર્યોદય મનાતા ગિરનાર રોપ-વેનું ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને લઈને…
ર૪ ઓકટોબર ર૦ર૦નો દિવસ જૂનાગઢ માટે વિકાસનું નવું સ્વપ્નું લઈને આવ્યું અને વિકાસનાં સૂર્યોદય મનાતા ગિરનાર રોપ-વેનું ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને લઈને…
દેશની પહેલી સી-પ્લેન સુવિધા શરુ થતાની સાથે જ મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સી-પ્લેનનું ઉદ્ઘાટન ૩૧મી ઓક્ટોબરે થયું હતું. આ સેવા રવિવારથી (૧…
ગિરનાર રોપ-વેની ટિકીટના ઉંચા ભાવના મુદ્દે રાજપૂત કરણી સેના અને ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રને આવેદન અપાયું છે. આ અંગે રાજપુત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જે.પી. જાડેજાએ જણાવ્યું…
ટુરીઝમ ક્ષેત્રે સૌરાષ્ટ્રનાં જૂનાગઢ અને સોમનાથ અતિ મહત્વના સ્થળો છે અને દિવસે – દિવસે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહયો છે. જયારે જૂનાગઢ અને સોમનાથને સાકળતી લાંબા અંતરની ટ્રેન સેવાને…
ગુજરાત સરકારે વર્ષ-૨૦૨૧ની જાહેર અને મરજિયાત રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરેલ લીસ્ટ મુજબ સરકારી કર્મચારીઓની જાહેર રજાઓમાં રવિવારના કારણે ૪ રજાઓ કપાઈ જશે.…
જૂનાગઢ જિલ્લાના તમામ ઈપીએફ-૯પ સંકલિત પેન્શનરોને દર વર્ષે નવેમ્બર માસમાં હયાતી ખરાઈ માટે જિલ્લા ભવિષ્યનિધિ ઓફીસ કચેરી ખાતે જઈને હયાતી ખરાઈ કરવાની જાેગવાઈમાં હવે ફેરફાર કરીને પેન્શનરોને હયાતી ખરાઈ માટે…