પુરૂષોત્તમ માસની અષ્ટમીનાં દ્વારકાધીશ જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો
યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં પુરૂષોત્તમ માસમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ વદ-૮નાં રોજ જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવામાં આવે છે તે અનુસાર…