Breaking News
0

વેરાવળ રોટરી કલબ દ્વારા કલાકારોને રાશન કીટનું વિતરણ કરાયું

છેલ્લા સાતેક મહિનાથી કોરોના મહામારીથી કલાકારો બેકાર બન્યા હોય ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં કલાકારી ઉપર જીવન નિર્વાહ કરતા ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના કલાકારોની વહારે વેરાવળ રોટરી સીમ્ફની ક્લબ આવી એક મહીનો…

Breaking News
0

વેરાવળ રોટરી કલબ દ્વારા કલાકારોને રાશન કીટનું વિતરણ કરાયું

છેલ્લા સાતેક મહિનાથી કોરોના મહામારીથી કલાકારો બેકાર બન્યા હોય ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં કલાકારી ઉપર જીવન નિર્વાહ કરતા ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના કલાકારોની વહારે વેરાવળ રોટરી સીમ્ફની ક્લબ આવી એક મહીનો…

Breaking News
0

નવરાત્રી આવી પણ, ગરબા ખરીદવામાં મંદી

નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે માતાજીના ગરબામાં પણ મંદી છે. ધંધા-રોજગાર અને ઉદ્યોગોમાં મંદી આવી ગઈ છે જેને પગલે નાના નાના ગૃહ ઉદ્યોગો તેમજ માટીના ગરબા બનાવતા કુંભાર ભાઈઓ…

Breaking News
0

કોરોના કાળમાં નવરાત્રી પૂર્વે ફૂલોના ભાવમાં તોળાતો વધારો

૧૭ ઓકટોબરથી નવરાત્રીનો પ્રારંભ થશે. શહેરના મંદિરોમાં આ વખતે કોરોનાને કારણે કોઈ ખાસ હલચલ જોવા નહી મળે. પરંતુ લોકો સોશ્યલ ડીસટન્સથી પૂજા-અર્ચના કરશે. આ વખતે પૂજા સામગ્રી, ખાદ્ય સામગ્રીના દરમાં…

Breaking News
0

કોરોના કાળમાં નવરાત્રી પૂર્વે ફૂલોના ભાવમાં તોળાતો વધારો

૧૭ ઓકટોબરથી નવરાત્રીનો પ્રારંભ થશે. શહેરના મંદિરોમાં આ વખતે કોરોનાને કારણે કોઈ ખાસ હલચલ જોવા નહી મળે. પરંતુ લોકો સોશ્યલ ડીસટન્સથી પૂજા-અર્ચના કરશે. આ વખતે પૂજા સામગ્રી, ખાદ્ય સામગ્રીના દરમાં…

Breaking News
0

જૂનાગઢમાં વોર્ડ નં.૯ માં પાણી પ્રશ્ને રહીશોના ધરણા, મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો

જૂનાગઢ શહેરના વોર્ડ નં. ૯ માં પાણીના પ્રશ્નને લઈ પુરૂષોએ ધરણા કર્યા હતા અને મહિલાઓએ થાળી વગાડી સબંધિત તંત્રને જાગૃત કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ અંગે કોળી સમાજના પ્રમુખ…

Breaking News
0

જૂનાગઢમાં વોર્ડ નં.૯ માં પાણી પ્રશ્ને રહીશોના ધરણા, મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો

જૂનાગઢ શહેરના વોર્ડ નં. ૯ માં પાણીના પ્રશ્નને લઈ પુરૂષોએ ધરણા કર્યા હતા અને મહિલાઓએ થાળી વગાડી સબંધિત તંત્રને જાગૃત કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ અંગે કોળી સમાજના પ્રમુખ…

Breaking News
0

નેૈઋત્વનાં ચોમાસુ લંબાશે, રાજયમાં હજુ એક વરસાદી રાઉન્ડ આવી શકે છે

નૈઋત્યના ચોમાસુ સમય પત્રક મુજબ આ વેળા ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ફરી વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના હવે આવનારા દિવસોમાં બળવતર બની ચૂકી છે. થોડા દિવસ પૂર્વે બંગાળની ખાડીમાં…

Breaking News
0

૩૦ ટકા ઘટાડા બાદ સુધારેલા અભ્યાસક્રમમાં ભૂલને લીધે વિદ્યાર્થીઓ- શિક્ષકો દ્વિધામાં

કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ હોવાથી તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯થી ૧૨નો અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો હતો. સિલેબસમાં ૩૦ ટકા ઘટાડો કરાયા બાદ સુધારેલો…

Breaking News
0

૩૦ ટકા ઘટાડા બાદ સુધારેલા અભ્યાસક્રમમાં ભૂલને લીધે વિદ્યાર્થીઓ- શિક્ષકો દ્વિધામાં

કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ હોવાથી તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯થી ૧૨નો અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો હતો. સિલેબસમાં ૩૦ ટકા ઘટાડો કરાયા બાદ સુધારેલો…

1 977 978 979 980 981 1,342