સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી તથા છગીયા ગામેથી પોલીસે બે જુદા-જુદા દરોડામાં ૧૧ જુગારીઓને રોકડા રૂા.ર૭,પ૦૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પો.કો. મહાવિરસિંહ જાડેજા સહીતના…
સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી તથા છગીયા ગામેથી પોલીસે બે જુદા-જુદા દરોડામાં ૧૧ જુગારીઓને રોકડા રૂા.ર૭,પ૦૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પો.કો. મહાવિરસિંહ જાડેજા સહીતના…
વેરાવળ-તાલાલા રોડ ઉપર ભાલકેશ્વર રીસોર્ટ નજીક મોટર સાયકલ ચાલકે અન્ય મોટર સાયકલને હડફેટે લેતા સેમરવાવ ગામના એક આધેડનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજેલ છે. આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ તાલાલા તાલુકાના…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૭ કેસ નોંધાયા છે જયારે ૩૬ લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ર૯ર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના…
જૂનાગઢની અદ્યતન સુવિધાથી સજ્જ અને કરોડો રૂપિયાના ખર્ચવાળી જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની પુરતી સાર સંભાળ લેવામાં આવતી નથી, મૃત્યુને છુપાવવામાં આવે છે તેવા અહેવાલથી સરકારી તંત્ર પાસે જવાબ આપવો…
જૂનાગઢ શહેરનાં રસ્તાનાં પ્રશ્ને તંત્રને ઢંઢોળવા માટેની અનેક ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નકર કાર્યવાહી થતી નથી. આ દરમ્યાન આજે મનપા તંત્રને જગાડવા અને રસ્તાનાં પ્રશ્ને લોકોની…
જૂનાગઢ કોંગ્રેસ દ્વારા કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલી,મોતના આંકડા છૂપાવવા તંત્રના હવાતિયાં સામે જૂનાગઢની સિવિલ હોસ્પીટલના પ્રાંગણમાં ધરણા કરી, વિરોધ વ્યકત કરી સુત્રોચ્ચાર કરાયા હતા આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત…