જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ મશહુર ઔલીયા હઝરત પંજેતન પીર બાપુનો વાર્ષિક ઉર્ષ મહોર્રમની ઈસ્લામી તા. ૭ના શાનો શૌકતથી દર વર્ષે મનાવવામાં આવે છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારી તેમજ સરકારની…
તાજેતરમાં ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રપ જિલ્લાના લેજીસ્લીેટીવ એસેમ્બ્લીના સભ્યોની જિલ્લા પોલીસ કમ્પલેઈન ઓથોરીટીમાં નિમણુંક કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં વીમલભાઈ કાનાભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લામાં દેવાભાઈ…
રાજયના સામાન્ય વહીવટી વિભાગે ગુજરાત કેડરના ર૦૧૮ની બેચના ૮ પ્રોબેશ્નર આઇ.એ.એસ.ની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુંક કરી છે. જેમાં પ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે ૨૦૧૮…
ગુજરાત રાજયનાના ર૮ જિલ્લા શિક્ષણાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયની જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કરવામાં આવી બદલી આવી છે. #saurashtrabhoomi #media #news #gujarat…
ભાદરવા શુદ પાંચને રવિવાર તા.ર૩-૮-ર૦નાં દિવસે ઋષી પાંચમ છે. ઋષિષિપંચમીનાં દિવસે વ્રત રહેવાથી જીવનનાં બધા જ અશુભ દોષો નાશ પામે છે. ઋષિ પંચમીનાં દિવસે સવારે નીત્ય કર્મ કરી અને સોૈ…
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો(મકાન) બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે જુગાર રમતા શખ્સોને ઝડપી લઈ જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરેલ છે. જૂનાગઢના જાેષીપરામાં વિરાટનગર-ર ના પાર્કિંગમાં પોલીસ હેડ કોન્સ ડી.એસ. બાબરીયા અને સ્ટાફે જુગાર દરોડો પાડી…
જૂનાગઢનાં જેઈલ રોડ ઉપર આવેલ અલહરમ એપાર્ટમેન્ટ સામે રહેતા સલીમભાઈ ઉંમરભાઈ વીરાણી (ઉ.વ.૪૮)એ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૯-૮-ર૦ર૦ કલાક ૧૯ થી તા.ર૧-૮-ર૦ર૦ કલાક પ…