દ્વારકા તાલુકાના ઘડેચી ગામના ભુવન નામના માનસિક અસ્થિર મગજના યુવાને આત્મહત્યા કરી લેતા મીઠાપુર પોલીસે લાશનો કબ્જાેે લઇ દ્વારકા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી, પરંતુ દ્વારકા સરકારી…
જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં સ્કુલ ગ્રાઉન્ડમાં એન.વી.એમ. ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એન.એમ. ગ્રુપના ક્રિકેટર મોહસીન મકરાણીનું અવસાન થોડા સમય પહેલા થયું હતું તેની યાદમાં મોહસીન…
જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં સ્કુલ ગ્રાઉન્ડમાં એન.વી.એમ. ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એન.એમ. ગ્રુપના ક્રિકેટર મોહસીન મકરાણીનું અવસાન થોડા સમય પહેલા થયું હતું તેની યાદમાં મોહસીન…
તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે ગીર સોમનાથ જીલ્લાના સૌ પ્રથમ એવા અગ્રણી એડવોકેટ મહેન્દ્રસિંહ વાળાની નિયુકિત થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ પરીવાર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. મહેન્દ્રસિંહ વાળા…
માંગરોળ ખાતેથી માણાવદર તાલુકા શિક્ષણ અધિકારી ડી.એન. ચાંગેલાની બદલી થતા તેમને ચાર્જ સંભાળ્યો હતો. આથી માણાવદર તાલુકા પ્રાથિમક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે ઉપરાંત માણાવદર…