પાણી, રસ્તા અને લાઈટની પ્રાથમિક સુવિધાઓ પાછળ સરકાર ભલે કરોડોની ગ્રાન્ટો ફાળવતી હોય, પરંતુ એજન્સીની બેદરકારીને લીધે માંગરોળમાં વિવિધ વિસ્તારોમાં ૭૦૦ જેટલી લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ અંગે…
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટે અનેક જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ સહાય કેટલાય ખેડૂતો સુધી પહોંચતી ન હોવાની ચોતરફ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં ભારે વરસાદથી અનેક ખેડૂતોનો…
ઉના શહેરમાં શાંતિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને એસબીઆઈના નિવૃત કર્મચારી હેમલભાઈ દેસાઈ (ઉ.વ.૬૪) તેમના ઘરે આજે શ્રાદ્ધ હોય વિધિવત કાર્ય કરી ફૂલ પધારવા માટે બંને ભાઈઓ નજીકમાં આવેલ અંજાર રોડ…
ઉના શહેરમાં શાંતિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને એસબીઆઈના નિવૃત કર્મચારી હેમલભાઈ દેસાઈ (ઉ.વ.૬૪) તેમના ઘરે આજે શ્રાદ્ધ હોય વિધિવત કાર્ય કરી ફૂલ પધારવા માટે બંને ભાઈઓ નજીકમાં આવેલ અંજાર રોડ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર ગઈ છે. રોજબરોજ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહેલ છે. જૂનાગઢ આરટીઓના કચેરીના ૧૧ કર્મચારીઓનો તથા જૂનાગઢ વન વિભાગના મુખ્ય વન સંરક્ષકનો…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાત અને દેશભરમાં માર્ચ માસથી કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ લોકો ફફડી ઉઠયા છે. અને આજ દિવસ સુધી ભયનાં માહોલ વચ્ચે જનજીવન ધબકતું રહયું છે. તો…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાત અને દેશભરમાં માર્ચ માસથી કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ લોકો ફફડી ઉઠયા છે. અને આજ દિવસ સુધી ભયનાં માહોલ વચ્ચે જનજીવન ધબકતું રહયું છે. તો…