વેરાવળ-સોમનાથ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડુતોના પાકોને થયેલ નુકશાન અંગે થઇ રહેલ સર્વેની કામગીરીમાં કોઇપણ ભેદભાવ વગર સર્વે કરવા અને તમામને સો ટકા લાભ મળી રહે તે અંગે…
વિસાવદર ખાતે રહેતા વજીબેન ધનજીભાઈ બલદાણીયા (ઉ.વ.૭૫) એ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેનું મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…
જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ગોલ્ડન ટ્રેડ સેન્ટર શોપીંગ સેન્ટરમાં દુકાન નં.૬ માં ગ્રાઉન્ડ ફલોર ઉપર શીખર એન્ટરપ્રાઈઝ નામની દવાની જથ્થાબંધ દુકાન ખાતે બનેલ બનાવ અંગે રફીકભાઈ તૈયબભાઈ સુમરાએ પોલીસમાં…
વેરાવળ-સુત્રાપાડા પંથકના કુલ ત્રણ ગામોમાં ચાર સ્થળોએ રમાતા જુગાર અંગે પોલીસે દરોડાઓ પાડી કુલ ૩૩ જુગારીઓને પોણા લાખની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત…
જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર સામે પ્રજામાંથી એક પછી એક અનેક ફરિયાદો રોજ બરોજ ઉઠવા પામી છે. ગઈકાલે ઝુપડપટ્ટી રેગ્યુલાઈઝ કરવાનાં પ્રશ્ને હલ્લાબોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જયારે લાઈટ – પાણી રસ્તા…
જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર સામે પ્રજામાંથી એક પછી એક અનેક ફરિયાદો રોજ બરોજ ઉઠવા પામી છે. ગઈકાલે ઝુપડપટ્ટી રેગ્યુલાઈઝ કરવાનાં પ્રશ્ને હલ્લાબોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જયારે લાઈટ – પાણી રસ્તા…
ગીર સોમનાથ જીલ્લાનાં પાંચ તાલુકામાંથી ગઈકાલે ૧પ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. અને સારવાર હેઠળના ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. કોરોનાના કુલ કેસનો આંક ૧૧પ૦ ઉપર પહોંચેલ…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…