Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાંથી પિસ્ટલ, જીવતા કાર્ટીસ સાથે એકની ધરપકડ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા તથા ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા સુચન કરેલ. જે અન્વયે…

Breaking News
0

ગરવા ગિરનાર ઉપર ગુફામાં બિરાજમાન મહાકાળી માતાજીના દિવ્ય દર્શન

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ઉપર કમંડળ કુંડથી આગળ જંગલના રસ્તે આવેલી મહાકાળી માતાજીની ટુંક કે જેમાં ગુફામાં બિરાજમાન મહાકાળી માતાજીના દિવ્ય દર્શનનો ભાવિકો લાભ લઈ રહ્યા છે.

Breaking News
0

ઓખા મુસ્લિમ સમાજનું ગૌરવ

ઓખા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મામદભાઇ સમેજાની પુત્રી તહેરીમ સમેજાએ સ્વામીનારાયણ ગુરૂકુલ જામનગરમાં ફિઝીયોથેરાપી અભ્યાસક્રમનાં છેલ્લા વર્ષમાં ૭૫.૨૩% સાથે ઉતીર્ણ થઇ ગુરૂકુલમાં પ્રથમ ક્રમ તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દ્વીતીય ક્રમ સાથે…

Breaking News
0

ઈઝરાયલ-હમાસનું યુધ્ધમાં વિજ્ઞાન જાથાની કેન્ડલ માર્ચ : નિર્દોષ નાગરિકોને બંધક અને મોત સંબંધી સંવેદના વ્યકત કરતું વિજ્ઞાન જાથા

જીવનનગરના રહેવાસીઓએ હમાસની ક્રુરતા, બર્બરતા સામે રોષ વ્યકત કર્યો : નિર્દોષ બાળકો, નાગરિકો સાથે અમાનવીય કૃત્યોની નિંદા કરતું વિજ્ઞાન જાથા : કોઈપણ દેશ આંતકવાદને ધિક્કારે છે વર્તમાન સમયમાં ઈઝરાયેલ -…

Breaking News
0

કદાવર પહોંચ ધરાવતા દબાણકર્તા સામે સ્થાનિક તંત્ર વામન સાબિત થયું હોવાનું ચિત્ર ઉપસ્યું

દ્વારકા કોરીડોર પ્રોજેક્ટમાં જગત મંદિર આસપાસનાં વિરાટ દબાણ હટશે ? દેવભૂમિ દ્વારકામાં જગત મંદિર આસપાસ કોરીડોર પ્રોજેક્ટની તૈયારી થઇ રહી છે. ત્યારે જગત મંદિર આસપાસનાં કથિત દબાણો ચર્ચિત બન્યા છે.…

Breaking News
0

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું આયોજન

રાજકોટ શહેરના ચાર ઝોનમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે : શ્રી ખોડલધામના નેજા હેઠળ રાજ્યભરમાં ૩૦થી વધુ સ્થળે નવરાત્રિ મહોત્સવ યોજાશે આગામી તારીખ ૧૫ ઓક્ટોબરથી નવરાત્રિ…

Breaking News
0

જામકંડોરણા આઈટીઆઈ ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો

જામકંડોરણા આઈટીઆઇ ખાતે કૌશલ દિક્ષાંત સમારોહ(કોનવોકેશન) મામલતદાર સાંગાણીનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા આઇ.ટી.આઈ.માં અનેકવિધ કોર્ષ ચાલુ છે. જેમાં ગયા વર્ષમાં અલગ-અલગ ટ્રેડમાં તાલીમ લીધેલ તાલીમાર્થીઓમાં જે તાલીમાર્થી પ્રથમ…

Breaking News
0

જે.સી.આઈ ઇન્ડિયાના ઝોન-૭નુ વાર્ષિક સંમેલન

જામનગર તાજેતરમાં ૧૮ થી ૪૦ વર્ષની વયના યુવાનો માટે કાર્યરત સંસ્થા જેસીઆઈ કલોલ ના યજમાન પદે લોર્ડ્‌સ વિશાલ ઇન સાસણ ગીર ખાતે વર્ષ ૨૦૨૩ની ઝોન કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.આ…

Breaking News
0

ખંભાળિયામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી મેળો ખુલ્લો મુકાયોઃ આજે પૂર્ણાહૂતિ

ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરીને તેમના સ્વસહાય…

Breaking News
0

ભાણવડ ખાતે કિશોરી મેળો યોજાયો

ગુજરાત સરકારની થીમ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” ની થીમ આધારીત કિશોરી મેળાનો કાર્યક્રમ તારીખ ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી યોજવામાં આવ્યા…

1 139 140 141 142 143 1,326