Author Abhijeet Upadhyay

Breaking News
0

માનગઢના સર્વાંગી વિકાસ માટે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે મળીને ભાવિ રૂપરેખા ઘડવા માટે કામ કરશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘માનગઢધામ કી ગૌરવ ગાથા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સ્થળ ઉપર પહોંચ્યા પુર્વે પ્રધાનમંત્રીએ ધૂણીના દર્શન…

Breaking News
0

રાજભવન ખાતે અતિથિભવન અને રાજભવન સ્ટાફ ક્વાટર્સના નવનિર્માણ કાર્યનો શુભારંભ કરાવતા રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે નિર્માણાધીન બેંકવેટ હોલ સાથેના અતિથિ ભવનના નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલે આ પ્રસંગે રાજભવન કર્મચારી વસાહત ખાતે સ્ટાફ ક્વાટર્સના નવનિર્માણ કાર્યનો પણ શુભારંભ…

Breaking News
0

જૂનાગઢમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે જીલ્લાકક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર યોજાશે

રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના વ્યકતિગત વિકાસ, યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્યપધ્ધતી, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓને…

Breaking News
0

૮૮ કેશોદ વિધાનસભા સીટ ઉપર ભાજપમાં કડવા પટેલ સમાજમાંથી દાવેદારી નોંધાવતા પ્રવિણાબેન પટેલ

જૂનાગઢ જીલ્લાની ૮૮ કેશોદ વિધાનસભાની સીટ ઉપર ભાજપમાં કડવા પટેલ સમાજમાંથી પ્રવિણાબેન પટેલે દાવેદારી નોંધાવી છે. તેઓ કેશોદ વિધાનસભામાં સતત કાર્યશીલ રહેતા મહિલાઓ તથા પ્રજાના પ્રશ્નોને વાચા આપી સતત કાર્યશીલ…

Breaking News
0

જૂનાગઢ એસટી ડીવીઝનનાં વિભાગીય નિયામકનો સત્કાર સમારંભ યોજાયો

જૂનાગઢ એસટી ડીવીઝનનાં વિભાગીય નિયામક જી.ઓ. શાહની અમદાવાદ ખાતે બદલી થતાં જૂનાગઢ ખાતે નવા વિભાગીય નિયામક નળીયાથી બદલીમાં આવેલ શ્રીમાળી ફરજ ઉપર હાજર  થતાં તેઓને એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ…

Breaking News
0

ઓખા-બેટ દ્વારકા ફેરી સર્વિસની બોટમાં યાત્રિકોને સુરક્ષા ના આપી શકનારા તંત્ર દ્વારા યાત્રિકોની આવન-જાવન ઉપર નિયંત્રણ !!?

મોરબીની દુઃખદ ઘટના બાદ મીડિયા દ્વારા ભીડ એકઠી થતી હોય તેવી જગ્યાએ રૂબરૂ જઇ લાઈવ પ્રસારણ દ્વારા દરેક જગ્યાએ ચાલતા લોલમલ્લોલની વિગતો વાયરલ કર્યા બાદ તેમાંથી બોધપાઠ લઈ હરકતમાં આવેલ…

Breaking News
0

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યું પામેલા મૃતકોને દ્વારકાવાસીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરી

તાજેતરમાં મોરબીમાં ઝુલતો પુલ તુટવાની બનેલી ઘટનાને પગલે કેટલાય નિર્દોષ લોકોનાં મૃત્યું થયા હોવાનાં સમાચાર પ્રસરતા સમગ્ર ગુજરાત રાજયમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. આ દુર્ઘટનામાં મૃત્યું પામેલા દિવંગતોનાં આત્માને…

Breaking News
0

મોરબી દુર્ઘટનામાં મૃત્યું પામેલ દિવંગતોના શોકમાં આવતીકાલે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પળાશ

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી સતત બે દિવસ ખડે પગે હાજર રહી સતત માર્ગદર્શન અને અંગત દેખરેખ હેઠળ રાહત-બચાવ કામગીરી કરાવી છે. મોરબી શહેરનો ઐતિહાસિક ઝૂલતો…

Breaking News
0

ગિરનાર પરિક્રમાના સમગ્ર ૩૬ કિ.મી.ના રૂટનું નિરીક્ષણ કરતા અધિકારીઓ

ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે તા.૪-૧૧-૨૦૨૨ની મધ્યરાત્રીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ ઉપર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ…

Breaking News
0

વડાપ્રધાનના હસ્તે રૂા.૨૯૦૦ કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂા.૨૯૦૦ કરોડના રેલ પ્રોજેક્ટ્‌સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું કે, સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જાેડવાનું કાર્ય કર્યું હતું. રેલવે પણ દેશને જાેડવાનું કાર્ય કરે છે.…

1 245 246 247 248 249 1,279