Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢના ચાર ગેમઝોનને સીલ કરતું મનપા તંત્ર

કમિશ્નર ડો. ઓમ પ્રકાશની સુચના અંતર્ગત ગઈકાલે રવિવારે મનપાની ટીમોએ શહેરી વિસ્તારમાં ચાલતા ગેમઝોનનું કર્યું સઘન ચેકિંગ : ક્ષતીઓ બહાર આવતા કડક કાર્યવાહી જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગઈકાલે રવિવારના…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં આવેલા અનેક સ્થળો સલામતીના સાધનો વિના ધમધમતા હોવાની ચોંકાવનારી ચર્ચા

એનઓસી ન હોય, ફાયર સેફટીનો અભાવ, કોઈ બનાવ બને તો મદદ કઈ રીતે મળે તે સહિતના પ્રશ્નોના અવઢવ વચ્ચે આડેધડ ચાલતા કેટલાક વ્યવસાયો : લોકોએ જાહેર સ્થળોએ જતા પહેલા સલામતીનો…

Breaking News
0

ભવનાથમાં ચાલતી રાઈડ તાત્કાલીક બંધ કરાવી

રાજકોટની આગની દુર્ઘટના બાદ તકેદારીના પગલારૂપે જૂનાગઢ શહેરમાં પણ મનપા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહી જયાં મનોરંજનના સાધનો હોય ત્યાં પણ ચેકિંગ હાથ ધરી…

Breaking News
0

રૂા.૩ કરોડના ખર્ચે નવનિર્મીત પામેલા જૂનાગઢ મનપા સંચાલિત સ્વિમીંગ પુલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગણી

જૂનાગઢ મનપા સંચાલિત સ્વિમીંગ પુલ રૂા.૩ કરોડના ખર્ચે નવનિર્માણ પામ્યો છે અને આ સ્વિમીંગ પુલનું કાયદેસર રીતે ઉદઘાટન પણ થયું નથી તેવા આ સ્વિમીંગ પુલના ૩ કરોડના ખર્ચે રિનોવેશન બાદ…

Breaking News
0

ભેસાણ તાલુકાના કરીયા ગામે સિંહે વૃધ્ધ ઉપર હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અપાઈ

ભેસાણ તાલુકાના કરીયા ગામે એક ખેતરમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં મારણ ઉપર બેઠેલા એક સિંહની બીજા લોકો રાડો પાડીને પજવણી કરતા હતા. રાડો સાંભળીને બાજુના ખેતરમાં કામ કરતા એક વૃધ્ધ…

Breaking News
0

મેંદરડા તાલુકાના અંબાળા ગામની સીમમાં ગેરકાયદેસર મંડળી રચી હુમલો : સામસામી ફરિયાદ

જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના અંબાળા ગામની સીમમાં ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

જૂનાગઢમાં દુકાનમાં ઘૂસીને ચટણી ઉડાડી, સરપંચે વેપારીને પાઇપથી માર્યો : પોલીસ ફરિયાદ

જૂનાગઢના કૈલાશ નગર દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા અને દાતાર રોડ ઉપર આવેલ શ્યામ ચેમ્બર ખાતે કલરની દુકાન ધરાવતા વેપારી વરૂણભાઇ કિશોરભાઈ ચાવડા(ઉ.વ.૩૯) શનિવારે સવારે દુકાનમાં કામ કરતા જયેશભાઈ સાથે દુકાન…

Breaking News
0

દેશમાં રોજનાં ૧ર૬૩ માર્ગ અકસ્માતનાં બનાવમાં સરેરાશ ૪૬૧ લોકોનાં મૃત્યુ

ભારતમાં દરરોજ ૧૨૬૩ માર્ગ અકસ્માતો થાય છે. જાે ૨૪ કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ૪૬૧ લોકોના મોત થાય છે. દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ એવી…

Breaking News
0

બંગાળની ખાડીમાં ‘રેમાલ’ વાવાઝોડું ઝડપથી આગળ ધપી રહયું છે

રવિવારની મધ્યરાત્રી સુધીમાં ચક્રવાતી તોફાન બનીને ત્રાટકે તેવી શકયતા બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ઝડપથી વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પહેલું તોફાન…

Breaking News
0

રાજસ્થાનમાં કાળઝાળ ગરમીનો હાહાકાર: વધુ ૮ લોકોનાં મૃત્યુ

રાજસ્થાનમાં અસહ્ય ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. પશ્ચિમ રાજસ્થાનના ફલોદીમાં તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સીયસ પર પહોંચી ગયું છે. જ્યારે જેસલમેરમાં ૪૮.૩ ડિગ્રી અને બાડમેરમાં ૪૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.…

1 24 25 26 27 28 1,323