Author Abhijeet Upadhyay

Breaking News
0

૬ઠ્ઠા તબકકામાં ૫૮ બેઠકો પર પ્રારંભીક ૪ કલાકમાં રપ ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબકકામાં આઠ રાજયોની ૫૮ બેઠકો પર સવારથી ઉત્સાહપુર્ણ મતદાન રહ્યું છે. પ્રથમ ચાર કલાકમાં જ સરેરાશ ૨૫ ટકા મતદાન હોવાના સંકેત છે. ત્રણ કેન્દ્રીય પ્રધાનો, ત્રણ પુર્વ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં હવામાનમાં પલ્ટો : વાદળો છવાયા

અતિશય કાળઝાળ ગરમીના દોરમાં વાદળો છવાતા સવારે લોકોને રાહત મળી જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે સવારના સમયે હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વાદળો છવાયા હતા. આ વાદળોને કારણે ઠંડી…

Breaking News
0

જૂનાગઢ : બોલેરોમાંથી કેરીની ચોરી, ૩ શખ્સની મોપેડ સાથે ધરપકડ : કેરીના બોકસ જપ્ત કરાયા

જૂનાગઢમાં ચાલું બોલેરોમાંથી કેરીના ર બોકસ ચોરાઈ ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે ૩ શખ્સને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ વર્ષે વાતાવરણના કારણે કેસર કેરીનો ફાલ ઓછો થયો છે.…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર બક્ષીપંચ મોર્ચા દ્વારા મમતા બેનરજીનાં વિરોધમાં પુતળા દહન કરાયું

બક્ષીપંચ સમાજના હિતમાં આપેલા કોલકતા હાઇકોર્ટના ચુકાદોનો પશ્ચિમ બંગાળના તુણમુલ કોંગ્રેસ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ…

Breaking News
0

કેશોદમાં લગ્નની લાલચ આપી સગીર વયનું બાળાનું અપહરણ

કેશોદના આંબાવાડી વિસ્તાર બગીચાની પાછળ રણછોડનગર ટાઉન વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમર ધરાવતી સગીરવયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી અને માણાવદરનો અજયસિંહ વિક્રમસિંહ જાડેજા અપહરણ…

Breaking News
0

પોરબંદરમાં ૩૦ વર્ષથી દોરા-ધાગાના ધતિંગ કરનાર રાજેશ ફકીરાનો ભારત જન વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો

પોરબંદર નાનો નાગરવાડો, જુની દિવાદાંડીની પાછળ, મીરા દાતાર બાપુની જગ્યામાં કાયમી ધતિંગ-કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ધાર્મિક સ્થાનમાં હિન્દુ દેવી-દેવતા સાથે હઝરત સૈયદઅલી મીરા દાતાર બાપુની જગ્યા ઉભી કરી. મુસ્લિમ…

Breaking News
0

જલારામ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીપદે રાજુભાઈ ભોજાણીની નિમણૂંકને વ્યાપક આવકાર

જૂનાગઢના જલારામ પરિવાર ટ્રસ્ટની ધાર્મિક સામાજિક એવી અનેકવિધ પ્રવૃતિઓની સુવાસ ચોતરફ પ્રસરી રહી છે. વગર માગ્યે દાતાશ્રીઓ તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવા દાનની ઓફરો મળતી જ રહે છે. આ ટ્રસ્ટને…

Breaking News
0

સોમવારે જૂનાગઢમાં રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાયજાદાની શ્રધ્ધાંજલી સભા અને ધુનનો કાર્યક્રમ

જૂનાગઢના નિવૃત પીએસઆઈ અને રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ બનેસિંહ રાયજાદા(ઉ.વ.૭૮)નું તા.૧૮ના રોજ અવસાન થતા તા.ર૭ને સોમવારના રાત્રે ૯થી ૧૧ તેમને શ્રધ્ધાંજલી આપવા તેમના નિવાસ સ્થાન સરિતા સોસાયટી શિવનગર પાસે જાેષીપરા…

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ છેલભાઈ જાેષીનો જન્મદિવસ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ છેલભાઈ જાેષીનો આજે જન્મદિવસ છે. સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા છેલભાઈ ચાંપરડા પુ. મુકતાનંદબાપુની ઉપસ્થિતિમાં વૃધ્ધાશ્રમના ૧૦૦થી વધુ વડીલો રસપુરી ભજીયા સહિત ભાવતા ભોજન…

Breaking News
0

આરોપીના મૃત્યુના કેસમાંથી તેનું નામ હટાવવાની કરી વિનંતી

સલમાન ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં નવું અપડેટ સામે આવ્યું છે. અભિનેતાએ આરોપી અનુજ થાપનના મૃત્યુના કેસમાંથી પોતાનું નામ હટાવવાની માંગ કરી છે. બુધવારે, સલમાને…

1 26 27 28 29 30 1,324