રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જે રજૂઆતો કરવામાં આવી હતી તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અંદાજે ૯…
તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ તેમના નિવાસ સ્થાને માછીમાર આગેવાનો સાથે મુલાકાત બેઠક કરી હતી. જેમાં રાજ્યના ઓખાથી ઉંમરગાવ સુધીની દરિયાઈ પટ્ટીના માછીમાર સમાજના પ્રતિનીધી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.…
ગુજરાતમાં ભાજપના અઢી દાયકાના શાસનમાં માછીમારોની હાલત કથળી ગયેલ છે અને મત્સ્યધોગ મૃતપાય સ્થિતિમાં પહોંચી ગયો છે. જેને ફરી ધમધમતો કરી માછીમારોને પગભર કરવાની નેમ હોવાનું કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય પૂંજાભાઈ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ…
જૂનાગઢનાં અગ્રણી કેળવણીકાર અને ડો. સુભાષ એકેડમી સંસ્થાનાં આધ્યસ્થાપક શ્રી પેથલજીભાઈ ચાવડાએ શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી અને તેમની દીર્ઘદ્રષ્ટાને કારણે અનેક સંસ્થાઓ ડો. સુભાષ એકેડમીનાં કવરનેમ હેઠળ વટવૃક્ષ બની…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ…