Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ અકિલાનાં પત્રકાર સ્વ. સુર્યકાંતભાઈ જાેષીની આજે ૧પમી પૂણ્યતિથિ

જૂનાગઢ અકિલાનાં પત્રકાર સ્વ. સુર્યકાંતભાઈ જાેષીની આજે ૧પમી વાર્ષિક પૂણ્યતિથિ છે. ત્યારે સોશ્યલ મિડીયાનાં માધ્યમથી સાંજે ૬ વાગ્યાથી શ્રધ્ધાંજલી અર્પણ કરવા એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જૂનાગઢનાં મેયર ગીતાબેન…

Breaking News
0

જગતગુરૂ શંકરાચાર્યને ગિરનાર મંડળનાં સંતો વતી શ્રધ્ધાંજલી અર્પણ કરતા પૂ. ઈન્દ્રભારતીબાપુ

દ્વારકાપીઠાધિશ્વર અનંત વિભુષિત જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ બ્રહ્મલીન થતાં તેઓને સાધુ સમાજ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં શ્રી મહંત અને…

Breaking News
0

બીએપીએસ સંસ્થાનો કોર્ષ શિક્ષણ સાથે જાેડવાની હિલચાલ સામે ભારે વિરોધ

‘બીએપીએસ સંસ્થાનો કોર્ષને શિક્ષણ સાથે જાેડવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે પેરવી કરી છે અને ગુજરાતની કેટલીક કોલેજાેમાં આ આખા વિશ્વની અંદર માત્ર પ્રમુખ સ્વામી મહારાજ જ સર્વેસર્વા હોય તેવું ભણાવવામાં આવી…

Breaking News
0

સમગ્ર ગુજરાતની આઈટીઆઈના કર્મચારીઓ ૪૨૦૦ ગ્રેડ પેની માંગણી સાથે મેદાને ઉતર્યા

હાલ ચુંટણીનો માહોલ ઉભો થઇ રહ્યો છે ત્યારે ધીરે ધીરે સમગ્ર ગુજરાતના સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ આંદોલનો થકી સરકાર સમક્ષ મૂકી રહી છે. સમગ્રગુજરાતના આઇ.ટી.આઈ.ના કર્મચારીઓ અમદાવાદ ખાતે એકત્રિત…

Breaking News
0

મારૂ ચાલે તો જૂનાગઢમાં એકપણ ઝૂંપડું ના રહેવા દઉ : આશિષભાઇ રાવલ

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગયા મહિને વરસાદમાં એક ગરીબ પરિવારનું ઝૂંપડું ભાંગીતૂટી ગયેલ હતું. સંસ્થા દ્વારા આ જરૂરિયાતમંદ પરિવારને પાકું મકાન બનાવી આપવાનો સંકલ્પ કર્યો હતો. આજ એક મહિના બાદ જરૂરિયાતમંદ…

Breaking News
0

દ્વારકા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન, આજે સાંજે નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ અપાશે

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું ૯૯ વર્ષની આયુએ નિધન થયું છે. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં ગઈકાલે રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ…

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશ્વવિખ્યાત કથાકાર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરવામાં આવ્યું

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા અને મહાનગર દ્વારા વિશ્વપ્રસિદ્ધ કથાકાર ડો. મહાદેવ પ્રસાદજીનું જૂનાગઢમાં છગ પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં હાર પહેરાવી, સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં…

Breaking News
0

માંગરોળ : દિગ્વિજય યુવા સંવાદ દિવસ કાર્યક્રમ યોજાયો

સ્વામી વિવેકાનંદ દ્વારા અમેરિકાના શીકાગોમાં ૧૧ સપટેમબર ૧૮૯૩ના રોજ ધર્મ સંમેલનમાં ભારતની વસુધેવ કુટુંબકમને યથાર્થ કરતું પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા…

Breaking News
0

શિવરાજપુર ગામે મલ્લ કુસ્તી મેળો યોજાયો

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાકુપીર દાદાની દરગાહે પારંપરિક મલ્લ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. મહાભારત કાળથી ભારતિય સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખતી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અવિરત મેઘમહેર : ખંભાળિયા તાલુકામાં બે ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત ગુરૂવારથી શરૂ થયેલી મેઘ સવારી ગઈકાલે રવિવાર સુધી ચાલુ રહી હતી. છેલ્લા ૪૮ કલાક દરમ્યાન સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા પંથકના…

1 308 309 310 311 312 1,289