Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં ગરમીએ રેકોર્ડ તોડયો : તાપમાનનો પારો ૪૪.૭ ડિગ્રીને પહોંચતા જનજીવન પ્રભાવિત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કાળઝાળ ગરમીનું સતત આક્રમણ રહે છે અને તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડી જતા જનજીવન પ્રભાવિત બનેલ છે. ગઈકાલે મંગળવારનો દિવસ જૂનાગઢવાસીઓ માટે આગ બનીને વરસ્યો હતો.…

Breaking News
0

જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં કાળઝાળ ગરમી સામે પ્રાણીઓને ઠંડક આપવા આગવી વ્યવસ્થા ગોઠવાઈ

બરફ, ફુવારા અને નેટનો ઉપયોગ કરાયો જૂનાગઢ શહેરમાં આવેલ પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગ્રાહલયમાં રહેતા પ્રાણી-પક્ષીઓ માટે ગરમીના આ સમયમાં ઠંડક અને રાહત મેળવવા…

Breaking News
0

વિસાવદર તાલુકાના ભલગામ ગામે ખનીજ ચોરી અંગે બે સામે ફરિયાદ

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાંથી ખનીજ ચોરીના બનાવ અંગે બે સામે ફરિયાદ નોંધાઈ છે. વિસાવદર પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઈ વિરાભાઈએ ભલગામના હાથીભાઈ બાવકુભાઈ બસીયા અને ભવદીપભાઈ હાથીભાઈ બસીયા વિરૂધ્ધ એવા મતલબની…

Breaking News
0

શનિવારે માળીયાહાટીનાના જલંધર ગીર ખાતે શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા ત્રિવીધ કાર્યક્રમો

જ્ઞાતીની વાડીનું ભૂમિ પૂજન પુ. મુકતાનંદ બાપુના હસ્તે કરાશે : પુ. જેન્તીરામ બાપા સુખરામદાસબાપુ સહિતના સંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે : પંચકુંડી યજ્ઞ, સંતોના સામૈયા, ભોજન સમારંભ સહિતના આયોજનો આગામી…

Breaking News
0

સોમનાથમાં આજે નૃસિંહ જયંતિ : સોમનાથ દાદાના તીર્થમાં બિરાજમાન છે ભગવાન નૃસિંહ મંદિરો

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ તીર્થમાં નૃસિંહ ભગવાનના પાવનકારી મંદિરો આવેલા છે. સોમનાથના હિરણ નદીના તટે અને ગોલોકધામ ગીતા મંદિર પછી પ્રાચીન ભગવાન નૃસિંહનું મંદિર આવેલું છે. જયાં આજે નૃસિંહ જયંતિ…

Breaking News
0

સોનામાં રેકોર્ડબ્રેક તેજીથી દાણચોરીમાં પણ ભારે ઉછાળો

કેન્દ્ર સરકારે આયાત જકાતમાં વધારો કર્યાના વખતથી સોનાની દાણચોરી વધી રહી છે. ભારતમાં ૧૧.૫ ટકા કસ્ટમ ડયુટી, ૨.૫૦ ટકા કૃષિસેસ, ૩ ટકા જીએસટી તથા ૦.૧ ટકા આયાતકારનું પ્રિમીયમ લાગુ પડે…

Breaking News
0

પાંચમાં તબક્કામાં પણ મતદાન ઓછું નોંધાતા નેતાઓની ઉંઘ હરામ

લોકસભા ચૂંટણીનાં પાંચમા તબકકામાં મતદાન ફરી ફસકી ગયુ હોય તેમ મધરાતના છેલ્લા આંકડા પ્રમાણે ૬૦.૦૯ ટકા નોંધાયુ હતું જેને પગલે રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાંચમા તબકકાની ચૂંટણી…

Breaking News
0

સંબિત પાત્રાએ બફાટ કર્યો: ભગવાન જગન્નાથને મોદીનાં ભકત ગણાવ્યા ઃ માફી માંગી

ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા ભગવાન જગન્નાથ પર નિવેદન આપીને વિવાદમાં ફસાયા છે. સોમવારે (૨૦ મે) એક મીડિયા ચેનલ સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે…

Breaking News
0

શ્રીલંકાથી આવેલા ચાર આતંકવાદીઓનાં ટાર્ગેટ પર ગુજરાત: આત્મઘાતી હુમલો કરવાના હતા

આતંકવાદીઓની યોજના હિન્દુ નેતાઓ અને યહુદી લોકો પર હુમલો કરવાની હતી: તપાસમાં અનેક ઘટસ્ફોટ અમદાવાદ-એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે તેઓનાં નિશાને હિન્દુ તથા યહુદી નેતાઓ…

Breaking News
0

ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. મુખ્ય સચિવ શ્રી…

1 30 31 32 33 34 1,324