Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજનાનો લાભ ૩૧ ડીસેમ્બર સુધી અપાશે

જૂનાગઢ શહેરમાં વ્યવસાય, વ્યાપાર, ધંધો-રોજગાર વેરા અન્વયેનાં ગુજરાત સરકાર દ્વારા વ્યવસાય વેરાનો કાયદો અમલમાં મુકેલ છ. જે અંતર્ગત સરકારનાં આદેશ અનુસાર વ્યવસાય વેરા સમાધાન યોજના-ર૦રર અમલમાં મુકવામાં આવી છે. જે…

Breaking News
0

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ : કામોનાં નિકાલ કરવા આદેશ

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સ્ટાફ મિટિંગનું આયોજન કરી જનરલ કચેરીની કામગીરી, શાખાઓમાં કામગીરી પેન્ડેન્સી અને સાથે અગત્યની ચૂંટણી કામગીરીને લઇને રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા વહીવટી તંત્રના સતત…

Breaking News
0

ભવનાથ વિસ્તારને સાલયન્સ ઝોન કરવા જાગૃત નાગરીકની માંગણી

જૂનાગઢનાં જાગૃત નાગરિક સરોજબેન ડી. રાઠોડે જૂનાગઢ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી ભવનાથ વિસ્તારને સાયલન્સ ઝોન-મર્યાદા ઝોન અંગે પ્લાસ્ટીક મુકત કરવા અંગે અધિક કલેકટર શ્રી બાંભણીયાને રજુઆત કરી છે. જૂનાગઢ શહેરનાં…

Breaking News
0

ભેંસાણ તાલુકા છોડવડી ગામે ગળાફાંસો ખાઈ યુવતીનો આપઘાત

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે રહેતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, છોડવડી ગામે રહેતા માનષીબેન રોનકભાઈ ગોંડલીયા(ઉ.વ.રર)એ ચારેક વર્ષ પહેલા પ્રેમ…

Breaking News
0

મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ

આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉન હોલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું…

Breaking News
0

મોરબી દૂર્ઘટના સ્થળની જાત મુલાકાત લઇ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં સર્જાયેલી દૂર્ઘટના સ્થળની જાત મુલાકાત લઇને ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેઓ આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્ત હતભાગીઓને પણ હોસ્પિટલમાં મળ્યા હતા અને તેમની સારવાર-સુશ્રુષાની માહિતી ઇજાગ્રસ્તો સાથે…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચમહાલ જિલ્લાના નાગરિકોને રૂા.૮૮૫.૪૨ કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સ્પષ્ટ નીતિ અને સ્વચ્છ નિયત સાથે કામ કરીને અંબાજીથી ઉંમરગામ સુધીના આદિવાસી વિસ્તારના આદિવાસીબંધુઓનો સર્વાંગી વિકાસ કરીને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે. શિક્ષણ, રોજગાર,…

Breaking News
0

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે પ્રાકૃતિક કૃષિ : રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે… પરિસંવાદમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું હતું કે,…

Breaking News
0

માનગઢના સર્વાંગી વિકાસ માટે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે મળીને ભાવિ રૂપરેખા ઘડવા માટે કામ કરશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘માનગઢધામ કી ગૌરવ ગાથા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સ્થળ ઉપર પહોંચ્યા પુર્વે પ્રધાનમંત્રીએ ધૂણીના દર્શન…

Breaking News
0

રાજભવન ખાતે અતિથિભવન અને રાજભવન સ્ટાફ ક્વાટર્સના નવનિર્માણ કાર્યનો શુભારંભ કરાવતા રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે નિર્માણાધીન બેંકવેટ હોલ સાથેના અતિથિ ભવનના નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલે આ પ્રસંગે રાજભવન કર્મચારી વસાહત ખાતે સ્ટાફ ક્વાટર્સના નવનિર્માણ કાર્યનો પણ શુભારંભ…

1 323 324 325 326 327 1,358