Author Abhijeet Upadhyay

Breaking News
0

પોરબંદર : શ્રી હરી મંદિરમાં તુલસી વિવાહ

પોરબંદરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરમાં તા.૪-૧૧-૨૦૨૨ શુક્રવારના રોજ પ્રબોધિની એકાદશીના પાવન દિવસે શાસ્ત્રોકત વિધિથી તુલસીવિવાહ સંપન્ન થશે. શ્રીહરિ મંદિરમાં સાંજે ૭ઃ૩૦ થી ૮ઃ૩૦ દરમ્યાન…

Breaking News
0

રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રાજકીય પક્ષોને શીખ આપતા અનુભવી રાજકારણી?

(સુરેશચંદ્ર ધોકાઈ દ્વારા) કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું નોટીસીફિકેશન જાહેર કરવા સાથે રાજકીય પક્ષોમાં દોડધામ ચાલુ થઈ છે ત્યારે રિલાયન્સના કોર્પોરેટર એફર્સ મેમ્બર અને રાજ્યસભામાં સતત…

Breaking News
0

ખંભાળિયામાં લોકોને કઠણાઈ : અવારનવાર તળિયા ઝાટક થતા એટીએમ મશીનના કારણે લોકો પરેશાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા બેંકના એટીએમ મશીનમાં અવારનવાર રૂપિયા ખૂટી જતા લોકો પરેશાન થતા હોવાનું ચિત્ર જાેવા મળી રહ્યું છે. ખંભાળિયા શહેર નજીક એસ્સાર, નયારા, રિલાયન્સ વિગેરે…

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમાનો આજે વહેલી સવારથી જ પ્રારંભ : ૧ લાખથી વધારે ભાવિકો ઉમટી પડયા

આવતીકાલે સત્તાવાર રીતે મધ્ય રાત્રીએ પરિક્રમા શરૂ થવાની છે પરંતુ ભાવિકોનો ઘસારો જાેતા આજે વહેલી સવારે ઈટવા ગેટથી હજારો શ્રધ્ધાળુઓને પ્રવેશ અપાયો જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતેની ૩૬ કિલોમીટરની…

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમા શાંતીપૂર્વક ભાવિકો કરી શકે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

નવનિયુક્ત રેન્જ આઈજીએ કર્યું પરિક્રમા રૂટનું નિરીક્ષણ : ૩૬ કિમીરૂટનું નિરીક્ષણ કરી એક્શન પ્લાન ગોઠવ્યો જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે આવતીકાલ શુક્રવારે મધ્ય રાત્રીથી લીલી પરિક્રમાનો વિધીવત પ્રારંભ થઈ…

Breaking News
0

જૂનાગઢનાં મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકુટત્સવનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા અને ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે અને અહીં આવનારા હરીભકતો, ભાવિકોની મનોકામનાં પૂર્ણ કરે છે અને દેશ-દેશાવરનાં લાખો ભાવિકોની…

Breaking News
0

જૂનાગઢ રૂગનાથજી હવેલીએ અન્નકૂટ દર્શન યોજાયા

દિવાળીના તહેવારમાં નૂતન વર્ષ પૂર્વે સૂર્યગ્રહણને લઈ મંદિરોમાં અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા ન હતા. જેને લઇ રૂગનાથજી હવેલીએ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ગંધ્રપવાડા ખાતે આવેલ રૂગનાથજી…

Breaking News
0

જૂનાગઢના સોરઠ ચોકી પાસે એમ્બ્યુલન્સની ઠોકરે મજૂર ગંભીર એમપીના મહાદેવને સારવાર માટે રાજકોટ ખસેડાયો

જૂનાગઢના સોરઠ ચોકી ગામે રહી કારખાનામાં મજૂરી કરતો મુળ મધ્યપ્રદેશનો મહાદેવ થાનસિંગ ભેડીયા(ઉ.વ.૩૦) સાંજે ઘર નજીક રસ્તો ઓળંગતો હતો ત્યારે એમ્બ્યુલન્સની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં જૂનાગઢ સારવાર અપાવી…

Breaking News
0

ભારતમાં રોકાણનો અર્થ લોકશાહી પધ્ધતિ અને સુરક્ષિત સ્થાનમાં રોકાણ છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક કટોકટી હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થાનાં મૂળભૂત સિધ્ધાંતો મજબૂત છે. તેમણે આ સુધારાઓ પ્રત્યે તેમની સરકારની પ્રતિબધ્ધતાને સમર્થન આપતા દેશમાં વધુ રોકાણની માંગ કરી…

Breaking News
0

ચૂંટણી સંચાલન સંસ્થાઓના સામૂહિક પ્રયાસોથી લોકતાંત્રિક ધોરણો અને પ્રક્રિયાઓ સંગીન બનાવવા અનુરોધ કરતા ઈ.સી. અનુપચંદ્ર પાંડે

ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત ‘ચૂંટણી : સત્યનિષ્ઠાના સામુહિક પ્રયાસ તરીકે ચૂંટણી સંચાલન સંસ્થાઓની ભૂમિકા, માળખું અને ક્ષમતા’ અંગે યોજાયેલ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદની સમાપન સભાનું ચૂંટણી કમિશ્નર અનુપચંદ્ર પાંડેની…

1 321 322 323 324 325 1,358