જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ…
મહારાષ્ટ્રમાં જુના અખાડાના ચાર સંન્યાસીઓ ઉપર થયેલા હુમલાને જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જુના અખાડાના ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કડક શબ્દોમાં નિંદા કરી હતી અને દોષીઓ સામે આકરી કાર્યવાહી…
ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી સાવર્ત્રિક મેઘાવી માહોલ વચ્ચે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહયો છે. જેમાં સૌથી વધુ વેરાવળમાં ૪ ઈંચ તો કોડીનાર – સુત્રાપાડામાં ૩…
સમગ્ર ભારત વર્ષમાં જેમની સંતોનાં શિરમોર તરીકે ગણના થતી હતી એવા બ્રહ્મલીન મહંત પૂજય ગોપાલાનંદજી બાપુની આગામી તા. ૧૮-૯-રરના રોજ ચોથી પૂણ્યતિથિ હોય રાવતેશ્વર ધર્માલય ખાતે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન…
શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદજી મહારાજે શ્રીરામ જન્મભૂમિ માટે સૌરાષ્ટ્રમાં રથયાત્રા કાઢી હતી અને આંદોલન પણ કર્યુ હતું. તેઓએ શ્રીરામ જન્મભૂમિ માટેનાં આંદોલનમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. સૌરાષ્ટ્રનાં આ આંદોલન સમયે એ…
સમગ્ર રાજ્યમાં ઘણા દિવસોથી પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થયો છે. જેમાં અનેક પશુઓ મોતને ભેટયા છે. હાલમાં પણ લમ્પી રોગનો વધું પ્રસરી રહ્યો છે. ત્યારે પશુપાલકો મુંઝવણમાં મુકાયા છે. લમ્પી…
આજનાં સમયમાં દરેક વ્યકિત પોતાની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે અલગ-અલગ રીતે પર્યાવરણને નુકશાન પહોંચાડતા હોય છે. જેથી કરીને આવા અતિ ગંભીર સમયમાં આપણે બધાને સાથે મળીને પર્યાવરણને દુષિત થતું અટકાવવા…
૧૮ હજાર જેટલા કેમિકલ યુનિટ કબજે ઃ એસઓજી પોલીસની કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર તથા ભાણવડ પંથકમાં પશુઓ વધુ દૂધ આપે તે માટે અપાતા શંકાસ્પદ કેમિકલયુક્ત ઇન્જેક્શન(ર્ટઅર્ંષ્ઠૈહ)ના જથ્થા સાથે…