પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની એન.ડી.એ. સરકારના સાત વર્ષ પૂર્ણ થવા અવસરે ર૯મી મે એ જાહેર થયેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો માત્ર ૩૮ દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરવાની આગવી સંવેદના મુખ્યમંત્રી વિજય…
ગુજરાતી વડાપ્રધાન અને ગુજરાતી ગૃહમંત્રી ધરાવતા મોદી સરકારની કેબિનેટમાં ગુજરાતના ત્રણ નવા સાંસદોને સ્થાન મળતા મોદી કેબિનેટમાં કુલ ગુજરાતી સાંસદોની સંખ્યા ૭ થઈ ગઈ છે. નવા ત્રણ સાંસદોમાં સુરત લોકસભાના…
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ર્નિદયી ભાજપ સરકાર એકબાજુ લોકોને મોંઘવારીના ડામ આપી લૂંટી રહી છે, પરંતુ સામે પશુપાલકો અને ખેડૂતોને ઠેંગો બતાવી રહી છે.…
ડ્રાઈવિંગ લાઈસન્સ માટે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના ધક્કા ખાવા પડે છે, પરંતુ, ઓગસ્ટથી આ ધક્કા ખાવાથી આઝાદી મળી શકે છે. એટલે લર્નિંગ લાઈસન્સ માટે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ કે પછી એક્ઝામિનેશન સેન્ટર…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત ૧ કેસ નોંધાયો છે. જેમાં માળીયા હાટીનામાં ૧ કેસનો સમાવેશ થાય છે. જયારે ૭ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ર, જૂનાગઢ…
વન્ય જીવોની સલામતી માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા હોવાનાં અહેવાલો અવાર-નવાર જાહેર કરવામાં આવે છે. સત્તાવાર રીતે પણ આ અંગેની પ્રેસનોટો જારી થતી હોય છે અને સબ સલામત હોવાનું…
જૂનાગઢ જિલ્લાનાના આરોગ્ય વિભાગના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગો તેમજ પોતાને મળતા પગાર વિષયક બાબતોમાં થતું શોષણ અટકાવવા માટે જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ તથા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં…
કોવિડ-૧૯ની વિનાશક બીજી લહેર દરમ્યાન દેશભરમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા તેના ફકત એક મહિના પછી આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. કે આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં આ મહામારીની…
બિલખા ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ૧૧ માં એટીએમ મશીનનો પ્રવાસન મંત્રી જવાહભાઈ ચાવડાએ પ્રારંભ કરાવ્યો હતો. બિલખા સ્થિત જિલ્લા સહકારી બેંકની શાખા પાસે આ એટીએમ મશીન કાર્યરત કરવામાં આવ્યું…
વેરાવળ સોમનાથ જાેડીયા શહેરના લોકોની કમનસીબી કહો કે જે કહો પાલીકા તંત્રની અણઘડ બેદરકારીભર્યા વહીવટના કારણે ૨ લાખની પ્રજા છેલ્લા દસ દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહી છે. તો…