જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતા અને ૧ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૩,…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ બંદોબસ્તની માહિતી અને અત્યાર સુધી કરાયેલી કામગીરીની માહિતી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ મારફતે આપી હતી. રાજ્યમાં સુરત, ભાવનગર, જામનગર, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં…
મહામાસનાં નવરાત્રીનું પર્વ ચાલી રહયું છે. ત્યારે આજે મહાસુદ આઠમ એટલે કે આઈશ્રી ખોડીયાર માતાજીની આજે જયંતિ હોય આ નિમીતે માતાજીનાં મંદિરમાં પૂજન-અર્ચન આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.…
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના સંતો-મહંતોએ પ્રાર્થના કરી છે. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ દોલતપરા જૂનાગઢના સાનિધ્યમાં આવેલી જગ્યાના મહંત રામાનંદબાપુ દ્વારા મહા મહિનાની નવરાત્રિની સાતમના દિવસે…
ગીધ પક્ષી પર્યાવરણ માટે ખુબ જ જરૂરી છે અને ચિંતાજનક રીતે ગીધની વસ્તી ખુબ જ ઘટી ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગીધોના સરક્ષણ માટેનો એક્શન પ્લાન અમલમાં મુકીને સૌરાષ્ટ્રમાં…
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે ઁસ્ મોદીએ કહ્યુ હતુ કે અહીં ૫૬૨ રજવાડાઓના ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનશે.એ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં લોહપુરૂષ…
આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી. મા ખોડલના પ્રાગટ્ય દિને વિશ્વપ્રસિદ્ધ જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે…