ગુજરાત રાજયના ૬ મહાનગરો રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર અને જામનગરમાં મતદાન પૂર્ણ થયું છે. આવતીકાલે મંગળવારે મત ગણતરી કરાશે. કોર્પોરેશનો અને પંચાયતોની મત ગણતરી અલગ – અલગ દિવસે કરવાનો…
ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ ધરાવતા આપણા તહેવારો અને રાષ્ટ્રભાવના પરિચાયક પર્વોની ઉજવણી તેમજ દેશ માટે જીવન અર્પિત કરનાર મહાપુરૂષોની જન્મજયંતીની ઉજવણી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કરતી હોય છે. તે અનુસંધાને…
મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વેકિસનેશન ધીમી ગતિએ દોડી રહ્યું છે. ગઇરાત્રીની સત્તાવાર યાદી…
માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે શ્રી રામ જન્મ ભૂમિ નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ પૂ. શેરનાથ બાપુ વરદ હસ્તે દિપ પ્રાગટય કરવામા આવ્યું હતું. ખારવા સમાજના પટેલ,…
મહાત્મા ગાંધીના જીવનસંગિની, ભારત રાષ્ટ્રનું પ્રેમાળપાત્ર એટલે પૂજ્ય બા. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં થયેલો હતો. સાત વર્ષની વયે મોહનદાસ સાથે સગાઇ થઇ હતી. અને તેર વર્ષની વયે તેમના લગ્ન થયાં હતાં.…
સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગનાં સંયુકત ઉપક્રમે ભકતો ઘરે બેઠા સોમનાથ મહાદેવનો પ્રસાદ મેળવી શકે તેવા શુભ આશય સાથે ઇ-શુભારંભ ટ્રસ્ટનાં સેક્રેટરી પી. કે. લહેરીનાં હસ્તે રાખવામાં આવેલ હતો. જેમાં…
જૂનાગઢનાં ધારાસભ્ય તથા તેના ત્રણ પુત્રોને ર૦૦૮માં અમરાપુર ગામે બનેલા હુમલાના કેસમાં એક-એક વર્ષની સાદી કેદની હુકમ અદાલતે ફરમાવ્યો છે. આ કેસમાં ઉપલી અદાલતમાં જવા માટે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી દ્વારા…
કોરોના કાળ દરમ્યાન પ્રજાએ ભોગવેલી હાડમારી પોલીસનો ખાધેલો માર, અસહનિય દંડની અસર, અને તહેવારોની ઉજવણી કરવા ન દેવાની અસર ચૂંટણીનાં મતદાન ઉપર પડી હતી આથી પ્રજાએ કોરોના વખતે વડાપ્રધાને આપેલી…