સુત્રાપાડા તાલુકાનાં વિસ્તારમાં શિયાળુ સિઝનમાં શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, બાજરી તેમજ ધાણા વિગેરે જણસીઓનું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં રોજ-બરોજ બહોળા પ્રમાણમાં આવકો શરૂ થયેલ છે…
જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓની સફાઈનો દિવસમાં બે વખત સફાઈ કરવાનો રૂા. ૧.૩૦ કરોડનો વાર્ષિક કોન્ટ્રાકટ જેને અપાયો છે તે ડી.જી. નાકરાણી એજન્સીને સફાઈ કામમાં બેદરકારી બદલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂા.…
ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટાચૂંટણીનું તા.૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. જે અંતર્ગત કારખાના ધારા-૧૯૪૮ હેઠળ ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા બિલ્ડીંગ એન્ડ…
આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપવાના પ્રયાસરૂપે પોતાના મતવિસ્તાર વાયનાડમાં ટ્રેકટર રેલી કાઢ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, ખેતીજ એક માત્ર એવો બિઝનેસ છે જે ભારતમાતા સાથે જાેડાયેલો છે.…
કૃષિ કાયદાને ખતમ કરવાની કેન્દ્ર સરકારે એકવાર ફરી ના પાડી છે. પીએમમોદી સરકારમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરએ રવિવારે કહ્યુ કે, કિસાન યુનિયન પોતાની સમસ્યા જણાવે તો સરકાર કૃષિ કાયદામાં…
ગીર સોમનાથમાં જીલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત અને ચાર નગરપાલીકાઓની બેઠકોની ચુંટણીનું આગામી રવિવારે મતદાન યોજાનાર છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે.…
જૂનાગઢ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાનાં ઈન્સ્પેકટર પ્રવીણભાઈ સંડેરાએ ડેરવાણ ગામનાં જગુભાઈ બાપુભાઈ મેર (ભાટી) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ડેરવાણ ગામની સર્વે નં.૪૪ને લાગુ…