શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જેૈન ખાતે મહારેલી યોજાઈ હતી જેમાં શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતને પણ આમંત્રણ આપાયું હતું. આ મહારેલીમાં ગુજરાતના શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ…
મહા શુદ તેરસને ગુરૂવાર તારીખ રપ-ર-ર૦ર૧ના દિવસે ગુરૂપુષ્યા મૃતયોગ છે. સાથે શ્રી વિશ્વકર્મા જયંતી પણ છે ગુરૂપુષ્યામૃત યોગ સવારે ૭.૧૩થી બપોરે ૧.૧૭ સુધી છે. ગુરૂપુષ્યા મૃતયોગમાં નવા વાહનની ખરીદી કરવી,…
ગુજરાત રાજયની ૬ મનપામાં કોંગ્રેસની ભૂંડી હાર થતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણીમાં જનાદેશનો સ્વીકાર કરી ધાર્યા કરતા વિપરીત પરિણામો આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે હંમેશની જેમ હારનો સ્વીકાર…
દેશમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. મહારાષ્ટ્ર અને કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પણ નવા કેસો વધી રહ્યાં છે. લગભગ ૧૬…
સુપ્રિમ કોર્ટે રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ ૨૦૦૫માં ફેરફારને પડકારતી અરજીના અનુસંધાને કોઈ જવાબ ન આપતાં સુપ્રિમ કોર્ટ નારાજ થઈ છે. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે એક નિયમ બનાવ્યો હતો જેને કોર્ટમાં પડકારવામાં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકની ગત રવિવારે પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરદારબાગ ખાતે આવેલી સંયુકત ખેતી નિયામક કચેરી ખાતે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દરસીંગ પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીની સુચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બે ડિવાયએસપી, ત્રણ પીઆઈ, ૬ પીએસઆઈ, ૮પ પોલીસ તેમજ એસઆરપીની એક ટુકડી સાથેનો…