ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાતા કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો હતો. ત્યારે ગઈકાલે ૬ મનપાની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જાણે કોરોના પણ રિટર્ન્સ થયો હોય તેમ નવા ૩૪૮…
ગાંધીનગર ખાતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના તૃતિય પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે યુવાઓ-વિદ્યાર્થીઓને અહ્્વાન કરતાં જણાવ્યુ…
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયાામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને પરિપત્ર મોકલાયો છે. આ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે…
જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ શ્યામ પ્લાઝા કમ્પ્લેક્સમાં દીપ એજન્સી નામની દુકાન તથા અન્ય બે દુકાન મળી ત્રણ દુકાનોમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં ગણતરીના કલાકોમાં આરોપીને જૂનાગઢ એ ડિવિઝન…
ગુજરાતની ૬ નગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય સફળતા ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને જનતાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. વડાપ્રધાન @narendramodi અને કેન્દ્રીય ગૃહમંત્રી @AmitShahના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય…
રાજકોટ અને જામકંડોરણા પંથકમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે યુવા નેતા લલિતભાઈ રાદડીયાએ પ્રચાર કર્યો હતો અને ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ગામે- ગામ જનસભા સંબોધી હતી. જામકંડોરણા…
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા દ્વારા ઉપલેટા તાલુકાનાં પાનેલી અને કોલકી ગામે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યકર્તા અને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો…
આજે વર્ષે વિશ્વકર્મા જયંતિ છે. વિશ્વકર્મા જયંતિ એક શુભ દિવસે ભગવાન વિશ્વકર્મા સમર્પિત જે આકાશી આર્કિટેક્ટ તરીકે ઓળખાઈ છે. ભગવાન વિશ્વકર્મા તેમના વાહનો અને શસ્ત્રો સાથે હિન્દૂ દેવી-દેવતાઓની મહેલોના સ્થાપક…
ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હસ્તે પ્રમુખ વરજાંગભાઈ કરંગીયા, મંત્રી અરજણભાઈ કરમટા, કાનાભાઈ નંદાણિયા, પરીમલ…