સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પાકિસ્તાનની સરહદ પાસે આવેલો હોવાથી માછીમારી સીઝન દરમ્યાન પાકિસ્તાની મરીન સિકયુરીટી દ્વારા ભારતીય માછીમારી બોટોના વારંવાર અપહરણ કરવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં ૧૧૦૦ બોટો અને ૪૦૦ ખલાસીઓ…
ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે. બંને ટીમને આશ્રમ રોડ ખાતેની હોટલ હયાતમાં રાખવામાં આવનાર છે. મોટેરા સ્ટેડીયમ અને આશ્રમ રોડ ઉપર આવેલી હોટલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં…
જગતને નૂતન આધ્યાત્મિક સંદેશ અર્પનાર રામકૃષ્ણ પરમહંસનો જન્મ તા. ૧૮-૨-૧૮૩૬ના રોજ બંગાળના એક ગામડામાં થયો હતો. વારસામાં ઊતરેલી ભગવદ્ભક્તિને લીધે સાધુ સમાગમ, ભજનકીર્તન તથા ભગવાનની લીલાના ખેલોમાં જ તે મસ્ત…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં શિવરાત્રીનો મહામેળો દર વર્ષે ભાવ ભકિતપુર્વક યોજાઈ રહેલ છે. કોરોનાના સંક્રમણકાળમાં શિવરાત્રી મેળો યોજવો કે નહીં હજુ સુધી કોઈ ગાઈડલાઈન જારી…
જૂનાગઢ ખાતે આગામી દિવસોમાં બ્રહ્મચોયાર્સીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. દુર્ગા સેનાના ઉપક્રમે યોજાનારા આ સંમેલનને સફળ બનવાવા માટે જાેરશોરથી તૈયારીઓ શરૂ…
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઘર્ષણનાં બનાવો બની રહયા હોય અને જે અંગેની પોલીસ ફરીયાદ પણ થઈ રહી છે. બે દિવસ પહેલા વોર્ડ નં.૧પમાં સોડા-બોટલનાં છુટા ઘા કરવાનાં બનાવો બનવા પામેલ હતા…
ભારત-ચીન સરહદ ઉપર પીપલ્સ લિબરેશન આર્મીના પાછળ હટવાથી સુધરી રહેલી સ્થિતિની વચ્ચે કેન્દ્રની મોદી સરકાર ચીનની કંપનીઓ તરફથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના કેટલાક પ્રસ્તાવોને ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. કેન્દ્ર…
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને સરળ બનાવવા સરકાર આ વર્ષના અંત સુધીમાં બે સુધારા ખરડા રજૂ કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે બેકિંગ કંપનીસ (એક્વિઝિશન…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે તામિલનાડુમાં તેલ અને ગેસ સેક્ટરની કેટલીક પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલીક પરિયોજનાઓની આધારશિલા પણ રાખી જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ રામનાથપુરમ-તુતુકુડી પ્રાકૃતિક ગેસ…
જૂનાગઢની સૈયદવાડા વંડા મસ્જીદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફ રાખેલ છે. તા. ૧૮-ર-ર૧ને ગુરૂવારે ઈશાની નામજ બાદ દારૂલ ઉલુમાં મોટા રહેબર જનાબ યાકુબ સિદીકી…