બીલખામાં એકલવાયું જીવન જીવતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બિલખામાં નાગ્રેચાવાડી શેરી નં.૧ માં રહેતા ફિરોઝભાઈ હબીબભાઈ બેલીમ (ઉ.વ.૩૦) એકલો તેના ઘરે રહેતો…
બીલખામાં એકલવાયું જીવન જીવતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બિલખામાં નાગ્રેચાવાડી શેરી નં.૧ માં રહેતા ફિરોઝભાઈ હબીબભાઈ બેલીમ (ઉ.વ.૩૦) એકલો તેના ઘરે રહેતો…
માળિયાહાટીનાનાં ભંડુરી ગામ પાસેથી જુના ગળોદર ગામનાં દિલીપભાઈ બીજલભાઈ રાઠોડ પોતાનું બુલેટ નં.જીજે-૧૧-સીએ- ૦૦ર૮ ચલાવી જઈ રહયા હતાં. ત્યારે બાઈક નં.જીજે-૧૧-ટી- પ૬૩રનાં ચાલકે બેફિકરાઈથી બાઈક ચલાવી દિલીપભાઈનાં બાઈક સાથે ભટકાવી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૬ કેસ નોંધાયા હતા અને ૨૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૦,…