ગરવા ગિરનારની ટોચ ઉપર બીરાજતા માતાજી અંબાજીના દર્શનનો લહાવો લેવો છે. જીવનનો અનન્ય માતાજીના ભકતો વધુને વધુ અંબાજી માતાજીનો દર્શનનો લાભ લઈ શકે તે માટે જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી…
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારના માર્ગદર્શન હેઠળ જીલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બેંક ફ્રોડમાં છેતરાયેલા વ્યકિતનાં રૂા.૯પ,૦૦૦ હજાર પરત અપાવી અને પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. આ…
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારના માર્ગદર્શન હેઠળ જીલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બેંક ફ્રોડમાં છેતરાયેલા વ્યકિતનાં રૂા.૯પ,૦૦૦ હજાર પરત અપાવી અને પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. આ…
જૂનાગઢમાં નવા નાગરવાડા ખાતે નવાબીકાળથી બાળ સ્વરૂપે બિરાજતા પૌરાણિક બહુચર માતાજી મંદિર અનોખું આસ્થાનું પ્રતીક ધરાવે છે. નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં માતાજીના વિવિધ મંદિરો ખાતે માઇ…
જૂનાગઢમાં નવા નાગરવાડા ખાતે નવાબીકાળથી બાળ સ્વરૂપે બિરાજતા પૌરાણિક બહુચર માતાજી મંદિર અનોખું આસ્થાનું પ્રતીક ધરાવે છે. નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં માતાજીના વિવિધ મંદિરો ખાતે માઇ…
જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીના પાવનકારી પર્વ પ્રસંગે આ વર્ષે સરકારની ગાઈડ લાઈન મુજબજ શકિત ઉપાસનાનાં આ પર્વને ઉજવવામાં આવી રહેલ છે. અને માતાજીની પ્રાર્થના…
કોરોના વાયરસની મહામારી દુનિયા ભરમાં ત્રાસ વર્તાવી રહી છે. હાલમાં વિશ્વભરમાં ડઝન કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. ત્યારે રશિયાએ સૌથી પહેલા રસી બનાવી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં…
રાજ્યમાં કોરોના મહામારીને કારણે લોકો ભયના માહોલમાં છે. છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી કોરોના કાળમાં લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યારે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. જીવન જરૂરી…