ગિરનાર રોપ-વે તથા તેની તૈયાર કરનાર ઉષા બ્રેકો કંપની બાબતે માહિતી આપતા પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે, ગિરનાર રોપ-વે યોજનાની કામગીરી જે કંપનીને સોંપવામાં આવી છે તે ઉષા બ્રેકો લીમીટેડ…
જીએસટીની અમલવારીમાં સવા ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતાં પણ જીએસટી નેટવર્કના ધાંધીયાથી વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. જરૂરી કામકાજ નિયત સમયમાં ન થઈ શકતાં વેપારીઓને ખોટી રીતે દંડ ભરવો…
વેરાવળના ભાલકા સોસાયટી વિસ્તારમાં રહેતા લાખાભાઇ બધાભાઇ સોલંકીની મોટર સાયકલ સ્પેલન્ડર નં. જી.જે. ૧૧ સી.સી. ૬પ૧૬ કીં.રૂા.૧ર,પ૦૦ ની તેના ઘર પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયેલ…
માતાજીનું આઠમું સ્વરૂપ નામ મહાગૌરી છે. માતાજીનું સ્વરૂપ એકદમ ગૌર છે. એટલે કે સફેદ છે. માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂપમાં બિરાજે છે. માતાજીને ચાર હાથોમાં જમણા હાથમાં વરદાન મુદ્રા છે…
માળિયાનાં શેરીયાખાણ ગામેથી પોલીસે દરોડો પાડી ફાયર સેફટીનાં સાધનો રાખ્યા વગર બાયોડિઝલનો જથ્થો સંગ્રહ કરનાર ચાર સામે ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાનાં શેરીયાખાણ ગામે પીએસઆઈ એચ.વી.રાઠોડ અને સ્ટાફે…
વંથલીનાં ગાદોઈ ગામે નારણભાઈ રાયધણભાઈ હુંબલનાં ખેતરનાં કુવામાં એક યુવાને ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જામનગરનાં ખરેડી ગામનાં પરેશભાઈ જયંતીભાઈ સીસાંગીયા (ઉ.વ.૩પ)ને એકજ કિડની હોય અને…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૩, ભેંસાણ-૨ માળીયા-૨,…