જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં શ્રાવણ માસનાં પર્વ દરમ્યાન જુગારની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી હોય તેમ ઠેર ઠેર જુગારનાં પાટલાઓ મંડાયા હતાં. અને પોલીસ દ્વારા જગારની બદી સામે કડક કામગીરી…
ભારત દેશને આઝાદ થયાને ૭૪ માં જન્મદિનની જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ શહેરીજનોની હાજરીમાં કરવામાં…
૭૪માં સ્વાતંત્ર્ય દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલના વરદ હસ્તે ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ…
સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં ૧૩ ૧૪ અમાસના મેળાનું આયોજન મોફુક રાખવામાં આવેલ છે. અહીં હાલ કોરોનાની વૈશ્વિક મહામારી અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેને…
વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે છેલ્લા એક માસથી અતિબિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ સરસ્વતી નદીના પુલ પર પાછા ફૂટના ખાડા પડી ગયા છે અને પાણી ભરાયા છે ત્યારે…
પ્રાચી તીર્થ ખાતે પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજતા શ્રી પૃથવેશ્વર મહાદેવને સ્વતંત્ર દિવસે શિવભક્તો દ્વારા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શનનો લોકોએ લાભ લીધો હતો. #saurashtrabhoomi #media #news…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગળાફાંસો ખાઈ અને આપઘાત કરવાના બનાવો નોંધાયા છે જેમાં જૂનાગઢના જાેષીપરામાં વાવ ફળીયા ખાતે રહેતી અંકીતા કેશુભાઈ વાસણ (ઉ.વ. ૧૯)એ ધોર. ૧ર માં બે વખત નાપાસ…