Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં છેલ્લા દોઢ માસ દરમ્યાન જુગાર રમતા ૬૮ર વ્યકિતઓને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં શ્રાવણ માસનાં પર્વ દરમ્યાન જુગારની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી હોય તેમ ઠેર ઠેર જુગારનાં પાટલાઓ મંડાયા હતાં. અને પોલીસ દ્વારા જગારની બદી સામે કડક કામગીરી…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં સુખનાથ ચોક ખાતે હિન્દુ-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉજવણી

ભારત દેશને આઝાદ થયાને ૭૪ માં જન્મદિનની જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ શહેરીજનોની હાજરીમાં કરવામાં…

Breaking News
0

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન – લોકશાહીનાં જતન માટે અપીલ

૭૪માં સ્વાતંત્ર્ય દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલના વરદ હસ્તે ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ…

Breaking News
0

પ્રાચી તિર્થમાં અમાસનો મેળો મોકુફ

સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં ૧૩ ૧૪ અમાસના મેળાનું આયોજન મોફુક રાખવામાં આવેલ છે. અહીં હાલ કોરોનાની વૈશ્વિક મહામારી અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેને…

Breaking News
0

ભેસાણમાં ર૪ હોમગાર્ડ જવાનોનું ચાંદીનાં સિકકા અર્પણ કરી સન્માન

કોરોના વૈશ્વિક મહામારી સમયે લોકડાઉનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ર૪ હોમગાર્ડ જવાનોનું ૧પમી ઓગષ્ટનાં દિવસે જીલ્લાપંચાયતનાં સદસ્ય નિતીનભાઈ રાણપરીયાએ ચાંદીનાં સિકકા અર્પણ કરીને સન્માન કર્યું હતું. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

સુત્રાપાડાના લાટી ગામે રામેશ્વર વનમાં ર૧૧૧ વૃક્ષોનું વાવેતર કરાયુ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ હસ્તક ચાલતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના તથા દિનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશનનાં સંયુકત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં વૃક્ષારોપણ કામગીરી…

Breaking News
0

બીલખાનું રાવતસાગર તળાવ છલકાતાં આગેવાનો દ્વારા વધામણાં

જૂનાગઢ તાબેના બીલખાની જનતાને પીવાનું પાણી પૂરૂં પાડતું તેમજ ખેડૂતો માટે જીવાદોરી સમાન સિંચાઈ વિભાગ હસ્તકનું રાવત સાગર તળાવ છલકાઈ જતાં લોકોમાં હરખની હેલી ઉઠવા પામી હતી. રાવત સાગર તળાવ…

Breaking News
0

પ્રાચીની સરસ્વતી નદીના પૂરમાં બસ ખૂંપી ગઈ

વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે છેલ્લા એક માસથી અતિબિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ સરસ્વતી નદીના પુલ પર પાછા ફૂટના ખાડા પડી ગયા છે અને પાણી ભરાયા છે ત્યારે…

Breaking News
0

પ્રાચી : શ્રી પૃથવેશ્વર મહાદેવને શણગાર કરાયો

પ્રાચી તીર્થ ખાતે પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજતા શ્રી પૃથવેશ્વર મહાદેવને સ્વતંત્ર દિવસે શિવભક્તો દ્વારા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શનનો લોકોએ લાભ લીધો હતો. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણવાના ૩ બનાવ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગળાફાંસો ખાઈ અને આપઘાત કરવાના બનાવો નોંધાયા છે જેમાં જૂનાગઢના જાેષીપરામાં વાવ ફળીયા ખાતે રહેતી અંકીતા કેશુભાઈ વાસણ (ઉ.વ. ૧૯)એ ધોર. ૧ર માં બે વખત નાપાસ…