Browsing: Breaking News

Breaking News
0

ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે ગુજરાતમાં બે અંગદાન : સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિઘ્નહર્તા બન્યા જીવનદાતા

બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ચાર જરૂરિયાતમંદોને નવજીવન : અમરેલીમાં પ્રથમ વખત અંગદાન થયું – એક લીવરનું દાન મળ્યું : સુરતમાં થયેલ અંગદાનમાં બે કિડની અને હૃદયનું દાન મળ્યું દેવોમાં જેમનું…

Breaking News
0

મોટા દામોદરજી હવેલીએ શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ મોટા દામોદરજી હવેલીએ આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. મોટા દામોદરજી હવેલીએ ગૌ.૧૦૮ નવનીત રાયજી મહારાજ, ગૌ ૧૦૫ અંજન રાયજી મહારાજની અધ્યક્ષતામાં ૨૦ સપ્ટેમ્બરથી ૨૭…

Breaking News
0

હાટકેશ યુવક મંડળ દ્વારા “હાટકેશ કા રાજા ગણપતિ દાદા નું” સ્થાપન કરાયું

જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરે હાટકેશ યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે ‘હાટકેશ કા રાજા ‘ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય ગણેશ મહોત્સવ ઉજવણી અંતર્ગત હાટકેશ્વર મહાદેવ…

Breaking News
0

નેશનલ સ્કૂલ ગેમ્સમાં પ્રેમાનંદ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ પસંદી પામ્યા

હાલમાં ચાલી રહેલી અખિલ ભારતીય શાળાકીય રમતો એટલે કે નેશનલ સ્કૂલ ગેમ્સ. જેમાં તાજેતરમાં ચેસની જીલ્લા કક્ષાની ગેમ યોજાઈ હતી. આ ચેસમાં પ્રેમાનંદ વિદ્યા મંદિરમાંથી જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.…

Breaking News
0

વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ૨૦૨૩ની ઉજવણી કરાઈ

વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ આયોજીત વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ની ઉજવણી કરવામાં આવી. વેરાવળ ચોપાટી પર સાફ-સફાઈ નો કાર્યક્રમ યોજાયો. ફિશરીઝ કોલેજના વિધાર્થીઓ દ્વારા સફાઈ અંગે માહિતી…

Breaking News
0

તાલાળાના બોરવાવ ગામે રાકેશભાઈ રૂપારેલિયાની ગાયને કંબોઈનું ઓપરેશન કરી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો

દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના એનિમલ એમબુલન્સની સફળ કામગીરી તાલાળા તાલુકાના બોરવાવ ગામે રાકેશભાઈની ગાય કંબોઈથી પીડાતી હતી તે કેસ મળતાની સાથે ગઈકાલે બપોરે દસ ગામ દીઠ ફરતાં પશુ…

Breaking News
0

ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદાના પિતાશ્રીનું નિધન, કેરીયાચાડ મુકામે શનિવારે પ્રાર્થનાસભા

ગુજરાતના સુપ્રસિદ્ધ કથાકાર અને જાણીતા ભાગવતાચાર્ય પૂજ્ય જીજ્ઞેશદાદાના પિતાશ્રી ભાઈશંકરભાઈ નાનાલાલ ઠાકર(ઉ.વ.૭૪)નું તા.૧૬ના રોજ હાર્ટએટેકને લીધે નિધન થયું છે. જેમની પ્રાર્થનાસભા અમદાવાદ ખાતે રાખવામાં આવી હતી અને આગામી તા.૨૩ને શનિવારના…

Breaking News
0

માણાવદર શહેરમાં ગણેશોત્સવની ધમાકેદાર શરૂઆત રસાલા, બાવાવાડી, એસબીએસ પાછળ તથા ઘરોમાં સ્થાપન

માણાવદર શહેરમાં બે દિવસથી મેઘરાજાની મહેરબાની થઈ છે તેના વચ્ચે ગણેશોત્સવના મોટા મહોત્સવ સમા કાર્યક્રમોની ધમાકેદાર શરૂઆત શહેરીજનોએ ગણેશજીની નાનાથી વિશાળ કદની મુર્તીઓ પધરાવી વાજતે ગાજતે પધરામણી ઠેર ઠેર કરાય…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવા ઝાપટાનો દૌર યથાવતઃ ભાણવડમાં એક ઈંચ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભાણવડ તાલુકામાં ગઈકાલે હળવા તથા ભારે ઝાપટા રૂપે ૨૪ મીલીમીટર, જ્યારે દ્વારકા તાલુકામાં ૧૮ મીલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં ૧૨ મીલીમીટર…

Breaking News
0

ખંભાળિયાના શિરેશ્વર લોકમેળામાં બીજા દિવસે હજારોની જનમેદની ઉમટી

ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ-ચોથ-પાંચમના લોકમેળાનો પ્રારંભ સોમવારથી થયો છે. ગઈકાલે બીજા દિવસે શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં મેળાની મોજ માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા…

1 114 115 116 117 118 1,267