ભારત સરકારના ખેલ મંત્રાલયનું ઉપક્રમ નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના નેહરૂ યુવા કેન્દ્ર જૂનાગઢના માણાવદર તાલુકાના સ્વયંસેવક વિશાલ ડાંગર દ્વારા માણાવદર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના અનેક સ્થળોએ…
જૂનાગઢ ગિરનારની સીડી ઉપર આવેલ પ્રસિધ્ધ ધામ જટાશંકર મહાદેવ મંદિર ખાતે કોરોના વાયરસને ધ્યાને લઈ આગામી શ્રાવણ માસ નિમિત્તે યોજાતા ધાર્મિક કાર્યક્રમો જેવા કે રૂદ્રી અભિષેક, દર સોમવારે મહાપુજા તેમજ…
તબલાં, ઢોલક વગાડનાર અદ્વિતીય કલાકાર હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેશન કરવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ તમામ લોકોને અપીલ કરી છે. આ અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ જણાવ્યું હતું કે,…
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો હોય, મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે માંગરોળ બંંદરે આવેલા રામ મંદીર નજીક જ આ વિસ્તારનો કચરો ઠલવાતો હોય, લાંબા સમયથી…
રાજ્યમાં હાલ કોરોના મહામારીનો કેર છે ત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકાર સામે અનેક વિભાગના કર્મીઓ ડિજિટલ આંદોલન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યભરના બેરોજગારોએ પણ સરકાર સામે બાંયો ચઢાવી…
રાજ્યમાં કોરોનાનો ભયંકર કેર છે કોરોના મહામારી વચ્ચે સરકારની મુશ્કેલીઓમાં વધારો જ થતો રહે છે. રાજ્ય સરકારની સામે એક પછી એક આંદોલન થઈ રહ્યા છે. લોકો કોરોનાને પરિણામે રસ્તા ઉપર…
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષકોના ગ્રેડ પે ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે ત્યારે રાજ્યના તમામ કર્મચારીઓના મળવાપાત્ર લાભ અંગે એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ વિભાગને પણ ગ્રેડ પે તથા…