Browsing: Breaking News

Breaking News
0

માંગરોળમાં ‘રાખી દેશ પ્રેમ કી’નો કાર્યક્રમ યોજાયો

માંગરોળ વિસ્તારનાં વોર્ડ નંબર ૫ અને ૭માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં બહેનો દ્વારા રાખડી બનાવી અને દેશના વીર…

Breaking News
0

માંગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા જાળમાં ફસાયેલ સાપને સહીસલામત બહાર કાઢવામાં આવ્યો

જૂનાગઢ જીલ્લાના માંગરોળના કામનાથ રોડ ઉપરથી પસાર થઈ રહેલા જીવદયા પ્રેમી અને ખુબજ સેવાભાવિ અને કોઈપણ સેવા કાર્યોમાં નિઃસ્વાર્થ ભાવે હંમેશ અગ્રેસર્જ રહેતા હોય છે એવા હનીફભાઈ કાદુ કે જેઓ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૧૯ નવા પોઝીટીવ કેસ : ૧ દર્દીનું મોત

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ વેરાવળ, કોડીનાર અને ઉના તાલુકાઓમાંથી જ ૧૯ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જયારે ૧ દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. જીલ્લામાં કોરોનાના…

Breaking News
0

ઇરાનનો ભારતને બીજાે ઝટકો : ચાબહાર રેલ લિંક બાદ હવે ગેસ ફિલ્ડ પ્રોજેક્ટમાંથી પણ બહાર કરાયું

ભારતને ચાબહાર-જાદિહાન રેલ્વે લિંક પ્રોજેક્ટમાંથી બહાર કર્યા બાદ ઇરાને હવે બીજાે ઝટકો આપ્યો છે. ઇરાને ગેસ ફિલ્ડ ફરઝાદ-બી બ્લોકના વિકાસ ઉપર એકલા જ આગળ વધવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ…

Breaking News
0

કોરોના વાયરસ હજુ ઘણા સમય સુધી રહેશે : કેન્દ્રીય ટીમના સભ્યની ચેતવણી

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાને લઈને કેન્દ્રીય તજજ્ઞોની ટીમ બે દિવસ માટે આવી પહોંચી છે. કેન્દ્રીય ટીમે અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિ-સારવાર વગેરે અંગે બેઠકોનો દોર હાથ ધરી સમીક્ષા કરી હતી.…

Breaking News
0

રાજ્યમાં કોરોનાના દર્દીનો પ્રથમ રિપોર્ટ કઢાવનારા ડાૅક્ટર કોરોના સામેનો જંગ જીત્યા

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ડીન ડાૅ.શાહ અને તેમના પત્નીએ કોરોનાને હરાવ્યો, કોરોનાથી ડરવાનું નથી લડવાનું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં કોરોનાનો રિપોર્ટ કઢાવીને દર્દીને…

Breaking News
0

ભાજપના મંત્રી બાવળિયા ભાન ભૂલ્યા : નાના હોલમાં લોકોને ભેગા કર્યા : સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા

દેશની સાથે રાજયમાં કોરોના મહામારીએ કેર મચાવ્યો છે. આ મહામારીથી બચવા સાવચેતી અને સભાનતા ખુબ જરૂરી છે ત્યારે લોકો આ મહામારીથી પોતાને બચાવે તે માટે સરકાર દ્વારા પણ ખાસ જાહેરનામા…

Breaking News
0

ખંભાળિયામાં સોમવારથી મોટાભાગના ધંધા રોજગાર ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.જે.ગોહેલ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેશોદનાં પીપલીયાનગર ખાતે અક્ષરધામ સોસાયટીમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૬ મહિલાને કુલ…

Breaking News
0

વેરાવળમાંથી ૧૦૦ કીલો ગૌમાસ સાથે બે ખાટકી ઝડપાયા

વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી પોલીસે આશરે ૧૦૦ કીલો ગૌવંશ માસ તથા છ નંગ છરા, કુહાડી, વજન કાંટો સહિત કુલ રૂા.૧૬,૯પ૦ ના મુદામાલ સાથે બે ખાટકીઓને ઝડપી લઇ પશુ સંરક્ષણની કલમો…

Breaking News
0

કેશોદમાં આખલો આડો ઉતરતા મોટરસાયકલ સ્લીપ થયું : ૧નું મોત

કેશોદ ખાતે રહેતાં જયેશભાઈ રમેશભાઈ પરમાર ગત તા.રપ-૬-ર૦નાં રાત્રીનાં આઠેક વાગ્યાની આસપાસ પોતાની મોટરસાયકલ લઈને કેશોદથી જેટકો કંપનીમાં કામ કરવા જતા હતા ત્યારે મોટરસાયકલ આગળ અચાનક આખલો આડો ઉતરતા મોટરસાયકલ…