Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ શહેર જીલ્લાની બજારોમાં સર્વત્ર મંદીનો માહોલ

કોરોનાની મહામારી સાથે આર્થિક મંદીને પણ લાવી છે. લોકડાઉનને કારણે બજારો બંધ રહેતા લોકોને ભુખે મરવાનો વારો આવ્યો હતો અનેક લોકો રોજેરોજ બેરોજગાર થઈ રહ્યા છે અને મોંઘવારીને શરણે થયા…

Breaking News
0

જૂનાગઢ વિજ કચેરીએ હોબાળો મચાવતાં જલારામ સોસાયટીનાં રહીશો

જૂનાગઢના જલારામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા વીજ પુરવઠાની બેદરકારીના વિરોધમાં પીજીવીસીએલની કચેરીએ જઈ હોબાળો મચાવી ધરણા કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરનાં જલારામ સોસાયટી વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી લાઈટ ગૂલ થવાના બનાવો…

Breaking News
0

ગાંધીનગર સચિવાયલમાં અદ્યતન ટેકનોલોજીવાળું આયુષ્કામ-૨૦ મશીન મુકાયું

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત રહયો છે તો બીજી તરફ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ બાદ હવે મંત્રીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે જેના કારણે સરકાર દ્વારા હવે સંક્રમિત વ્યક્તિ સચિવાલયમાં…

Breaking News
0

દ્વારકા – કુરંગા – દેવરિયા નેશનલ હાઈવે પ્રોજેક્ટમાં ઓછી કિંમતે જમીન સંપાદન સામે કિસાન કોંગ્રેસનો વિરોધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા મહત્વના એવા દ્વારકા – કુરંગા – દેવરિયા નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને તેની સાથે જ દાત્રાણા – જુવાનપુર એર સ્ટ્રીપ પ્રોજક્ટમાં ખેડૂતોની કપાતમાં જતી જમીન અંગે…

Breaking News
0

મેંદરડા ખાખીમઢી રામજી મંદિરે ગુરૂપૂર્ણિમાની થતી ઉજવણી

મેંદરડા ખાખીમઢી રામજી મંદિર ખાતે મહંત પૂ. સુખરામદાસ બાપુ દ્વારા ગુરૂપૂર્ણિમાં પર્વની વર્તમાન પરિસ્થિતિને લીધે સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં ગુરૂજીની…

Breaking News
0

દ્વારકામાં ડુબી જતાં યુવાનનું મોત

દ્વારકા ઈસ્કોન ગેઈટ પાસે ભરાયેલા પાણીમાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હિંમતભા હોથીંભા સુમણીયા (ઉ.વ. ર૬)નું કોઈપણ કારણસર પાણીમાં ડુબી જતાં મૃત્યું નિપજયું છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

Breaking News
0

કોરોના જાગૃતિ આવી, સ્વયંભૂ નિર્ણય, વડિયા ગામ સવારે ૮ થી ૪ સુધી જ ખુલશે

કોરોના મહામારીમાં લોકડાઉન સમયમાં અમરેલી જિલ્લાના વહીવટી તંત્રની ઉમદા કામગીરીથી કોરોનાને રોકવામાં સફળ નીવડી હતી. અનલોકમાં અમરેલી જિલ્લામાં દૂરનાં શહેરમાં વસતા વતનપ્રેમીઓના આગમનથી અને લોકોની બેદરકારીને કારણે કોરોના સંર્ક્મણ વધ્યું…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં લાલુકીયા પરિવાર દ્વારા ચક્ષુદાન કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તિરૂપતિ નગરમાં રહેતા ભીખુભાઈ જીવાભાઈ લાલુકીયા (નિવૃત ASI) કે જેઓ માંગરોળના DYSP ઓફિસમાં લાંબા સમય સુધી પોતાની ફરજ બજાવતા હતા અને નિવૃતિ બાદ સમાજ લક્ષી કાર્યો કરતા…

Breaking News
0

સોમનાથ પંથકમાં મેઘ મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ

ગીર-સોમનાથ જીલ્લા ખેતીવાડી ખાતું જીલ્લા ખેતીવાડી અધિકારી સુભાષભાઈ વાઘમસી અને મદદનીશ લાખાણી સહિતનો સ્ટાફ ચાલું ખરીફ પાક મોસમમાં પખવાડીક રીતે જીલ્લામાં થયેલ વાવેતર ઉપર નોંધ કરી રહેલ છે. ગીર-સોમનાથમાં તા.૧ર-૬-ર૦નાં…

Breaking News
0

માંગરોળમાં વધુ ૧ કોરોનાનો કેસ

માંગરોળમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. શહેરથી થોડે દુર ચાચવાની સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષની મહીલાની તબિયત નાદુરસ્ત જણાતા જૂનાગઢ ખાતે ચેકઅપમાં તે કોરોના સંક્રમિત હોવાનું…