Browsing: Breaking News

Breaking News
0

રાજકોટમાં એકજ દિવસમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા સન્નાટો આભાર – નિહારીકા રવિયા

રાજકોટ તા. ર૮ રાજકોટમાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જેટલા લોકોના સેમ્પલ પરીક્ષણ માટે જામનગર મોકલાયા હતા તેમાંથી ૮ સેમ્પલ…

Breaking News
0

ભારતીય અર્થવ્યવસ્થા ઉપર કોરોના મરણતોલ ફટકો મારશે – દેશ મંદીનાં અજગર ભરડામાં ફસાશે

નવી દિલ્હી તા. ૨૮ – કોરોનાના મારથી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર માઠી અસર પડવાની શકયતા છે. રિસર્ચ એજન્સી ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના રિપોર્ટ મુજબ ૨૧ દિવસના લોકડાઉનથી અનેક સેકટરના ધંધાને માઠી અસર…

Breaking News
0

કોરોનાનો વિશ્વવ્યાપી મૃત્યુઆંક ર૭,૩૬પ – ઈટાલી, સ્પેન, ફ્રાન્સમાં ૧૬ હજાર લોકોનોભોગ લેવાયો

અમેરીકામાં ૧૦૪ર૦પ પોઝીટીવ કેસ – ૧૭૦૦થી વધુનાં મોત – વિશ્વમાં પાંચ હજારથી વધુ મૃત્યુઆંક ધરાવતા ૧૪ દેશ – ૧૦૦૦થી વધુ મૃત્યુઆંક ધરાવતા ૩૮ દેશ વોશીંગ્ટન તા. ર૮ કોરોના…

Breaking News
0

ભારત સ્ટેજ-૩ ભણી – કોરોનાનાં ૯૦૦ કેસ – પોઝીટીવ કેસમાં ઉછાળો

નવી દિલ્હી તા. ર૮ કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ૬-૬ અને રાજસ્થાનમાં ૨ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ ૯૦૦ પોઝીટીવ કેસ સામે આવી ચુક્યા…

Breaking News
0

ગુજરાતમાં ૬ નવા પોઝીટીવ કેસ નોંધાયા ૭ દિવસ અત્યંત નિર્ણાયક અને ગંભીર

અમદાવાદ તા. ર૮ ગુજરાતમાં કોરોનાના ૬ નવા પોઝીટીવ કેસ નોંધાતા રાજય સરકાર ચોકી ઉઠી છે તે સાથે રાજયમાં કોરોના પોઝીટીવના કુલ ૫૩ કેસ થયા છે તો બીજી તરફ આજે રાજયના…

Breaking News
0

માસૂમ બાળકીનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો

જૂનાગઢ આઠ વર્ષની માસૂમ બાળકીનાં શંકાસ્પદ કેસમાં તેના સેમ્પલો લઈ અને જરૂરી પરીક્ષણ અને તપાસ માટે સત્તાવાળાઓ દ્વારા તેને ભાવનગર મોકલવામાં આવેલ હતો અને ગઈકાલે રીપોર્ટ આવવાની પ્રતિક્ષા હતી આ…

Breaking News
0

બીલખામાં કોરોના વાયરસને લઈ પોલીસ સ્ટાફ અને ગ્રામ પંચાયત સ્ટાફ ખડેપગે : દવાનું વિતરણ કરાયું

જૂનાગઢ જીલ્લાનાં બીલખા ખાતે ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાનાં માર્ગદર્શન હેઠળ ગ્રામપંચાયતનો સ્ટાફ સતત જાગૃતિ દાખવી રહ્યો છે અને વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી વિગત અનુસાર બીલખા પોલીસ…

Breaking News
0

સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ કે. લ્હેરીનો આજે જન્મ દિવસ-અમૃત વર્ષમાં પ્રવેશ

વિશ્વ પ્રસિધ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિરનાં ટ્રસ્ટી, સચિવ તથા ગુજરાત રાજયનાં નિવૃત મુખ્ય સચિવ પ્રવિણભાઈ લ્હેરી આજ ર૮ માર્ચે તેમની સફળત્તમ જીંદગીનાં ૭પ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષમાં પ્રવેશે છે.…

Breaking News
0

ચોરવાડમાં જરૂરીયાત મંદોને વહારે આવતું વૈદ્ય પરિવાર

લોકડાઉનનાં આ કપરા સમયમાં પોતાના વતન ચોરવાડમાં રહેતા અમુક એવા પરિવારો કે જે રોજે રોજનું કમાઈ મજૂરી કરીને પેટનો ખાડો ભરે છે. તે ર૦ દિવસ કેમ કાઢશે ? આવા ગરીબ…

Breaking News
0

મજુરો – કામદારોને છુટ્ટા કરી દેનાર માલિકો વિરૂધ્ધ જરૂર પડયે ગુનો પણ દાખલ થશે : જૂનાગઢ શહેર જીલ્લા વહીવટી તંત્રની સ્પષ્ટ સૂચના

જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનની અસર વર્તાઈ રહી છે અને ર૧ દિવસનાં લોકડાઉનનો આજે ચોથો દિવસ છે આ ચાર દિવસ દરમ્યાન મોટાભાગનાં ધંધા-રોજગાર બંધ રહયા છે. આ ઉપરાંત મજૂરી કામથી માંડી…