અમદાવાદ, તા.૨૧ કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધ પક્ષીની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. આ પક્ષીઓની સંખ્યા સતત કેમ ઘટતી જાય છે તે મોટો સવાલ છે. આપણે જ…
જૂનાગઢ તા. ૧૬ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા અને પ્રોહીબીશન, જુગાર, બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી પ્રોહીબીશન અને…
ભારત સરકાર દ્વારા આ વર્ષને ડો.વિક્રમભાઈ સારાભાઈ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. જે અન્વયે અમદાવાદ ઈસરો દ્વારા બે દિવસીય અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનો જૂનાગઢ, પ્રેમાનંદ વિદ્યામંદિર તથા બ્રહ્માનંદ જિલ્લા…
જૂનાગઢની ખ્યાતનામ સંસ્થા ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓને નીડર અને સાહસિક બનાવવા તથા સ્વરક્ષણની તાલીમ મળી રહે તે માટે ચાર દિવસીય તાલીમ ગોઠવવામાં આવેલ છે. આ…
શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છનું જનજીવન પ્રભાવિત બન્યું છે તેમ છતાં તહેવારોની ઉજવણી શાહી અંદાજ અને શાનદાર રીતે કરવામાં આવે છે. મકરસંક્રાતિનું પર્વ પણ એક તરફ…
જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમી ગરવા ગિરનાર ખાતે રોપ-વે યોજનાની કામગીરી નજીકનાં સમયમાં જ પરીપૂર્ણ થવાની છે. રોપ-વેનું સપનું સાકાર થવાનાં દિવસો હવે દૂર નથી તેવા નિર્દેશો મળી રહયા…