ભારતીય અર્થતંત્રને પુર્નઃબેઠું કરવાના એક પ્રયાસરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિભિન્ન મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા) યોજનાઓ હેઠળના પ્રોજેકટસ પુર્નઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. જાકે,લોકોએ મોઢા ઉપર…
કોરોના વાયરસની મહામારીને પગલે દેશમાં લોકડાઉન ત્રીજી મે સુધી વધારે દેવામાં આવ્યું છે. જે પ્રમાણે બુધવારે કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની વિસ્તૃત ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા…
ગુજરાત રાજયનાં મોટાભાગના જીલ્લા કોરોનાની મહામારીની લપેટમાં આવી ગયા છે. એટલું જ નહી કમનસીબે આવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો જાવા મળી રહયો છે. આ બિમારીનાં ફેલાવાને રોકવા…
સમસ્ત બ્રહ્મસમાજનાં આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનની જન્મોત્સવ ઉજવણીમાં આ વખતે કોરોના મહામારી રોગને કારણે દેશહિત માટે અને રાષ્ટ્ર સેવાનાં ભાગરૂપે સરકારનાં આદેશનું પાલન કરતા શોભાયાત્રાને બદલે દરેક શ્રી પરશુરામ…
ભવનાથ ક્ષેત્રમાં આવેલ ગીરનાર સીડીનાં ૨૦૦ પગથીયા પાસે આવેલ ધાર્મિક જગ્યા શીતળા મંદિરમાં સેવા પૂજા કરતા રામાબાપાને દીપડો ઉઠાવી ગયાનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે વન…
જૂનાગઢ ખાતે આવેલા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે ઘઉંની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી રહી છે અને આ સાથે જ માર્કેટીંગ યાર્ડમાં ખરીદીની સાથે…
જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં બીજા તબકકાનું લોકડાઉન ચાલી રહયું છે. કોરાના વાયરસનાં સીકંજામાંથી દેશની જનતાને ઉગારી લેવાનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉનને અમલીકરણ બનાવેલ છે ત્યારે આ લોકડાઉનનો ચુસ્તપણે અમલ…
જૂનાગઢ સકકરબાગ ઝુમાં ગઈકાલે એક ઝાડ કાપતી વખતે તેની ડાળીને ટ્રેકટર સાથે બાંધીને ખેંચવામાં આવી રહી હતી ત્યારે સાજીદ હાજાભાઈ સુમરા (ઉ.વ. રપ)ની માથે ઝાડની ડાળી પડતા તેને ગંભીર ઈજા…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…